Photos : અમદાવાદનું માણેકચોક જ્યાં એક વાર આવ્યા પછી કોઇ પણ તેને ભૂલી નથી શક્તુ, જાણો તેના વિશેની રસપ્રદ વાતો

અમદાવાના માણેક ચોકનો મહિમા કંઈક એવો છે, કે લોકો એક વાર આવે પછી ફરી ફરીને માણેક ચોકના જાણે પ્રેમી બની જાય છે.

Divyang Bhavsar
| Edited By: | Updated on: Feb 15, 2022 | 8:15 PM
અમદાવાના માણેક ચોકનો મહિમા કંઈક એવો છે, કે લોકો એક વાર આવે પછી ફરી ફરીને માણેક ચોકના જાણે પ્રેમી બની જાય છે. ફક્ત અમદાવાદીઓ માટે જ નહીં પરંતુ બહારગામથી આવતા લોકો માટે પણ માણેક ચોક સ્ટ્રીટ ફૂડ માટેનું પ્રિય ઠેકાણું છે.

અમદાવાના માણેક ચોકનો મહિમા કંઈક એવો છે, કે લોકો એક વાર આવે પછી ફરી ફરીને માણેક ચોકના જાણે પ્રેમી બની જાય છે. ફક્ત અમદાવાદીઓ માટે જ નહીં પરંતુ બહારગામથી આવતા લોકો માટે પણ માણેક ચોક સ્ટ્રીટ ફૂડ માટેનું પ્રિય ઠેકાણું છે.

1 / 5
માણેક ચોક નાસ્તા બજાર તરીકે શરૂ થવાની ચોક્કસ તારીખ મળતી નથી. પરંતુ એક અંદાજ પ્રમાણે 1955થી 1960ની વચ્ચે અહીં નાસ્તાની લારીઓ શરૂ થઈ હતી. તે સમયે કસ્તુરજી નામના વ્યક્તિએ સૌથી પહેલી પાંવભાજીની લારી માણેકચોકમાં શરૂ કરી હતી.

માણેક ચોક નાસ્તા બજાર તરીકે શરૂ થવાની ચોક્કસ તારીખ મળતી નથી. પરંતુ એક અંદાજ પ્રમાણે 1955થી 1960ની વચ્ચે અહીં નાસ્તાની લારીઓ શરૂ થઈ હતી. તે સમયે કસ્તુરજી નામના વ્યક્તિએ સૌથી પહેલી પાંવભાજીની લારી માણેકચોકમાં શરૂ કરી હતી.

2 / 5
માણેક ચોક એક સમયે શરાફા બજાર તરીકે પણ ફેમસ હતું. આજે પણ માણેક ચોકમાં દિવસે જાવ તો રોડ ઉપર ઉભા રહેતા મુખવાસવાળાની પાછળ લાઈનસર તમામ સોનીની દુકાનો જ છે.

માણેક ચોક એક સમયે શરાફા બજાર તરીકે પણ ફેમસ હતું. આજે પણ માણેક ચોકમાં દિવસે જાવ તો રોડ ઉપર ઉભા રહેતા મુખવાસવાળાની પાછળ લાઈનસર તમામ સોનીની દુકાનો જ છે.

3 / 5
માણેક ચોક આજે પણ દેશનું સૌથી મોટું સોની બજાર છે. જો કે આશ્ચર્યની વાત એ છે કે દિવસે સોની બજાર હોય છે અને સાંજે આ જ જગ્યા સ્ટ્રીટ ફૂડ માર્કેટમાં ફેરવાઈ જાય છે. જે મોડી રાત્રે લગભગ 2 વાગ્યા સુધી ચાલુ રહે છે.

માણેક ચોક આજે પણ દેશનું સૌથી મોટું સોની બજાર છે. જો કે આશ્ચર્યની વાત એ છે કે દિવસે સોની બજાર હોય છે અને સાંજે આ જ જગ્યા સ્ટ્રીટ ફૂડ માર્કેટમાં ફેરવાઈ જાય છે. જે મોડી રાત્રે લગભગ 2 વાગ્યા સુધી ચાલુ રહે છે.

4 / 5
આશ્ચર્યની વાત એ પણ છે કે મોડી રાત સુધી સંખ્યાબંધ માણસોની અવરજવર છતાં આજ સુધી સોની બજારમાં એક નાનકડી વસ્તુ પણ ચોરાઈ નથી. કદાચ આ નાસ્તાબજારની હલચલ જ અહીંના સોની બજારને સૌથી મોટી સુરક્ષા પૂરી પાડે છે.

આશ્ચર્યની વાત એ પણ છે કે મોડી રાત સુધી સંખ્યાબંધ માણસોની અવરજવર છતાં આજ સુધી સોની બજારમાં એક નાનકડી વસ્તુ પણ ચોરાઈ નથી. કદાચ આ નાસ્તાબજારની હલચલ જ અહીંના સોની બજારને સૌથી મોટી સુરક્ષા પૂરી પાડે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">