Photos : અમદાવાદનું માણેકચોક જ્યાં એક વાર આવ્યા પછી કોઇ પણ તેને ભૂલી નથી શક્તુ, જાણો તેના વિશેની રસપ્રદ વાતો

અમદાવાના માણેક ચોકનો મહિમા કંઈક એવો છે, કે લોકો એક વાર આવે પછી ફરી ફરીને માણેક ચોકના જાણે પ્રેમી બની જાય છે.

Divyang Bhavsar
| Edited By: | Updated on: Feb 15, 2022 | 8:15 PM
અમદાવાના માણેક ચોકનો મહિમા કંઈક એવો છે, કે લોકો એક વાર આવે પછી ફરી ફરીને માણેક ચોકના જાણે પ્રેમી બની જાય છે. ફક્ત અમદાવાદીઓ માટે જ નહીં પરંતુ બહારગામથી આવતા લોકો માટે પણ માણેક ચોક સ્ટ્રીટ ફૂડ માટેનું પ્રિય ઠેકાણું છે.

અમદાવાના માણેક ચોકનો મહિમા કંઈક એવો છે, કે લોકો એક વાર આવે પછી ફરી ફરીને માણેક ચોકના જાણે પ્રેમી બની જાય છે. ફક્ત અમદાવાદીઓ માટે જ નહીં પરંતુ બહારગામથી આવતા લોકો માટે પણ માણેક ચોક સ્ટ્રીટ ફૂડ માટેનું પ્રિય ઠેકાણું છે.

1 / 5
માણેક ચોક નાસ્તા બજાર તરીકે શરૂ થવાની ચોક્કસ તારીખ મળતી નથી. પરંતુ એક અંદાજ પ્રમાણે 1955થી 1960ની વચ્ચે અહીં નાસ્તાની લારીઓ શરૂ થઈ હતી. તે સમયે કસ્તુરજી નામના વ્યક્તિએ સૌથી પહેલી પાંવભાજીની લારી માણેકચોકમાં શરૂ કરી હતી.

માણેક ચોક નાસ્તા બજાર તરીકે શરૂ થવાની ચોક્કસ તારીખ મળતી નથી. પરંતુ એક અંદાજ પ્રમાણે 1955થી 1960ની વચ્ચે અહીં નાસ્તાની લારીઓ શરૂ થઈ હતી. તે સમયે કસ્તુરજી નામના વ્યક્તિએ સૌથી પહેલી પાંવભાજીની લારી માણેકચોકમાં શરૂ કરી હતી.

2 / 5
માણેક ચોક એક સમયે શરાફા બજાર તરીકે પણ ફેમસ હતું. આજે પણ માણેક ચોકમાં દિવસે જાવ તો રોડ ઉપર ઉભા રહેતા મુખવાસવાળાની પાછળ લાઈનસર તમામ સોનીની દુકાનો જ છે.

માણેક ચોક એક સમયે શરાફા બજાર તરીકે પણ ફેમસ હતું. આજે પણ માણેક ચોકમાં દિવસે જાવ તો રોડ ઉપર ઉભા રહેતા મુખવાસવાળાની પાછળ લાઈનસર તમામ સોનીની દુકાનો જ છે.

3 / 5
માણેક ચોક આજે પણ દેશનું સૌથી મોટું સોની બજાર છે. જો કે આશ્ચર્યની વાત એ છે કે દિવસે સોની બજાર હોય છે અને સાંજે આ જ જગ્યા સ્ટ્રીટ ફૂડ માર્કેટમાં ફેરવાઈ જાય છે. જે મોડી રાત્રે લગભગ 2 વાગ્યા સુધી ચાલુ રહે છે.

માણેક ચોક આજે પણ દેશનું સૌથી મોટું સોની બજાર છે. જો કે આશ્ચર્યની વાત એ છે કે દિવસે સોની બજાર હોય છે અને સાંજે આ જ જગ્યા સ્ટ્રીટ ફૂડ માર્કેટમાં ફેરવાઈ જાય છે. જે મોડી રાત્રે લગભગ 2 વાગ્યા સુધી ચાલુ રહે છે.

4 / 5
આશ્ચર્યની વાત એ પણ છે કે મોડી રાત સુધી સંખ્યાબંધ માણસોની અવરજવર છતાં આજ સુધી સોની બજારમાં એક નાનકડી વસ્તુ પણ ચોરાઈ નથી. કદાચ આ નાસ્તાબજારની હલચલ જ અહીંના સોની બજારને સૌથી મોટી સુરક્ષા પૂરી પાડે છે.

આશ્ચર્યની વાત એ પણ છે કે મોડી રાત સુધી સંખ્યાબંધ માણસોની અવરજવર છતાં આજ સુધી સોની બજારમાં એક નાનકડી વસ્તુ પણ ચોરાઈ નથી. કદાચ આ નાસ્તાબજારની હલચલ જ અહીંના સોની બજારને સૌથી મોટી સુરક્ષા પૂરી પાડે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">