Vastu Tips : તમે અષ્ટકોણ પ્લોટવાળા ઘરમાં નથી રહેતાને ? જાણો વાસ્તુશાસ્ત્રમાં શું કહ્યું છે

ભારતમાં મોટાભાગના લોકો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર બનાવવાનું પસંદ કરતા હોય છે. પરંતુ જે લોકોને વાસ્તુશાસ્ત્ર અંગે જાણકારી નથી હોતી તેથી ઘણી ભૂલો કરતા હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે વાસ્તુ અનુસાર ક્યા પ્રકારનો પ્લોટ ઘર બનાવવામાં ઉત્તમ માનવામાં આવે છે.

| Updated on: Aug 08, 2025 | 1:01 PM
4 / 7
કેટલાક પ્લોટ ગોળ, ચોરસ, લંબચોરસ, નળાકાર જેવા અનેક પ્રકારના પ્લોટ અને જમીન પર ઘર બનાવતા હોય છે.

કેટલાક પ્લોટ ગોળ, ચોરસ, લંબચોરસ, નળાકાર જેવા અનેક પ્રકારના પ્લોટ અને જમીન પર ઘર બનાવતા હોય છે.

5 / 7
અષ્ટકોણ પ્લોટમાં આઠ કોણ હોય છે. આ જમીન ઘરમાલિક અને પ્લોટ માલિક માટે સંપૂર્ણપણે અશુભ અને હાનિકારક માનવામાં આવે છે.

અષ્ટકોણ પ્લોટમાં આઠ કોણ હોય છે. આ જમીન ઘરમાલિક અને પ્લોટ માલિક માટે સંપૂર્ણપણે અશુભ અને હાનિકારક માનવામાં આવે છે.

6 / 7
તેમાં રહેવાથી દુઃખ અને ગરીબીનું સામ્રાજ્ય વધે છે. તેમજ ઘરના સભ્યોમાં બીમારી જોવા મળી શકે છે. વ્યક્તિ પાસે રહેલી સંપત્તિ ખોવાઈ જાય છે.

તેમાં રહેવાથી દુઃખ અને ગરીબીનું સામ્રાજ્ય વધે છે. તેમજ ઘરના સભ્યોમાં બીમારી જોવા મળી શકે છે. વ્યક્તિ પાસે રહેલી સંપત્તિ ખોવાઈ જાય છે.

7 / 7
આ ખૂણામાં રહેલી ઘણી આવી જમીન પર ઘર બનાવવામાં વેડફાઈ જાય છે. તેથી જ આવા પ્લોટ પર ઘર બનાવવાનો વિચાર છોડી દેવો જોઈએ. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)( All Image- Unsplash)

આ ખૂણામાં રહેલી ઘણી આવી જમીન પર ઘર બનાવવામાં વેડફાઈ જાય છે. તેથી જ આવા પ્લોટ પર ઘર બનાવવાનો વિચાર છોડી દેવો જોઈએ. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)( All Image- Unsplash)