Chatrapati Shivaji Maharaj Jayanti 2022: જાણો કેવી રીતે છત્રપતિ બન્યા ‘શિવાજી મહારાજ’
શિવાજી મહારાજે શરૂઆતથી જ કાર્યક્ષમ વ્યૂહરચના અને રણનીતિની મદદથી મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. બીજાપુર અને મુઘલોના વિરોધનો સામનો કરીને તેમણે દુશ્મનોને પોતાની સામે ટકી રહેવા દીધા ન હતા.
Latest News Updates
Most Read Stories