કોણ છે Bhaukal Season 2 ની એક્ટ્રેસ બિદિતા બાગ ? જાણો OTT પર છવાયેલી આ એક્ટ્રેસ વિશે

Bhaukaal વેબ સિરીઝની અભિનેત્રી બિદિતા બેગે તેના અભિનયથી OTT પર છવાઈ ગઈ છે. ત્યારે આજે અમે તમને આ અભિનેત્રી વિશે જણાવીશુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 11:04 AM
બિદિતા બાગની નવી વેબ સિરીઝ Bhaukal Season 2  રિલીઝ થઈ ગઈ છે. ભૌકાલમાં અભિનેત્રી બિદિતાને ખુબ પસંદ કરવામાં આવી રહી છે.

બિદિતા બાગની નવી વેબ સિરીઝ Bhaukal Season 2 રિલીઝ થઈ ગઈ છે. ભૌકાલમાં અભિનેત્રી બિદિતાને ખુબ પસંદ કરવામાં આવી રહી છે.

1 / 6
સામાન્ય કહાની પર કામ કરવાને બદલે, બિદિતા બાગ મોટે ભાગે અનોખી કહાની પર કામ કરવા માટે જાણીતી છે.

સામાન્ય કહાની પર કામ કરવાને બદલે, બિદિતા બાગ મોટે ભાગે અનોખી કહાની પર કામ કરવા માટે જાણીતી છે.

2 / 6
બિદિતા બાગ પશ્ચિમ બંગાળની છે. તેણે પોતાના અભિનયના દમ પર માયાનગરીમાં પણ પોતાની એક અલગ ઓળખ બનાવી છે.

બિદિતા બાગ પશ્ચિમ બંગાળની છે. તેણે પોતાના અભિનયના દમ પર માયાનગરીમાં પણ પોતાની એક અલગ ઓળખ બનાવી છે.

3 / 6
બિદિતાએ બાબુમોશાય બંદૂકબાઝમાં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે તેનો જલવો દેખાડ્યો હતો.

બિદિતાએ બાબુમોશાય બંદૂકબાઝમાં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે તેનો જલવો દેખાડ્યો હતો.

4 / 6
બિદિતા બાગ ક્લાસિકલ સિંગર પણ છે, આ દિવસોમાં બિદિતાની મુવી અને વેબસિરીઝ ખુબ ધમાલ મચાવી રહ્યા છે.

બિદિતા બાગ ક્લાસિકલ સિંગર પણ છે, આ દિવસોમાં બિદિતાની મુવી અને વેબસિરીઝ ખુબ ધમાલ મચાવી રહ્યા છે.

5 / 6
બિદિતા બાગ કોલેજના સમયથી મોડલિંગ કરી રહી છે, સાથે જ અભિનેત્રીએ ઘણી બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

બિદિતા બાગ કોલેજના સમયથી મોડલિંગ કરી રહી છે, સાથે જ અભિનેત્રીએ ઘણી બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

6 / 6

Latest News Updates

Follow Us:
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">