Knowledge : 4 કલરના હોય છે Indian Passport, બધા કલરના મહત્વ વિશે જાણો

ભારતીય નાગરિકોને વિદેશ જવા માટે Passportની જરૂર પડે છે. દેશમાં ઘણા બધા પ્રકારના પાસપોર્ટ છે, જે લોકોને આપવામાં આવે છે. ચાલો જાણીએ આ પાસપોર્ટ વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2022 | 3:29 PM
symbolic image

symbolic image

1 / 5
સામાન્ય પાસપોર્ટ : આ પાસપોર્ટ ભારત સરકાર સામાન્ય માણસને આપે છે. આ પાસપોર્ટનો રંગ વાદળી છે. આ પાસપોર્ટ ઇમિગ્રેશન અને કસ્ટમ અધિકારીઓને સામાન્ય માણસ અને ભારતના ઉચ્ચ પદના અધિકારીઓ વચ્ચે તફાવત બતાવે છે.

સામાન્ય પાસપોર્ટ : આ પાસપોર્ટ ભારત સરકાર સામાન્ય માણસને આપે છે. આ પાસપોર્ટનો રંગ વાદળી છે. આ પાસપોર્ટ ઇમિગ્રેશન અને કસ્ટમ અધિકારીઓને સામાન્ય માણસ અને ભારતના ઉચ્ચ પદના અધિકારીઓ વચ્ચે તફાવત બતાવે છે.

2 / 5
સફેદ પાસપોર્ટ : ભારતમાં બધાથી વધારે પાવરફુલ પાસપોર્ટ સફેદ પાસપોર્ટ છે. જેને ટોપ સરકારી અધિકારીઓને આપવામાં આવે છે. આ પાસપોર્ટ એ લોકો માટે છે, જેઓ ઓફિશિયલ કામ માટે વિદેશ પ્રવાસે છે. આ પાસપોર્ટ ઈમિગ્રેશન અને કસ્ટમ અધિકારીઓ માટે અધિકારીની ઓળખ કરવામાં સરળતા બનાવે છે.

સફેદ પાસપોર્ટ : ભારતમાં બધાથી વધારે પાવરફુલ પાસપોર્ટ સફેદ પાસપોર્ટ છે. જેને ટોપ સરકારી અધિકારીઓને આપવામાં આવે છે. આ પાસપોર્ટ એ લોકો માટે છે, જેઓ ઓફિશિયલ કામ માટે વિદેશ પ્રવાસે છે. આ પાસપોર્ટ ઈમિગ્રેશન અને કસ્ટમ અધિકારીઓ માટે અધિકારીની ઓળખ કરવામાં સરળતા બનાવે છે.

3 / 5
ડિપ્લોમેટિક કે ઓફિશિયલ પાસપોર્ટ : આ પાસપોર્ટ ભારતીય ડિપ્લોમેટિક અને વરિષ્ઠ સરકારી અધિકારીઓને આપવામાં આવે છે. આવા પાસપોર્ટ ધારકોને વિદેશ પ્રવાસમાં ઘણો ફાયદો થાય છે. આ ડિપ્લોમેટિક પાસપોર્ટ ધારકોને ઈમિગ્રેશન દરમિયાન સરળતાથી ક્લિયરન્સ મળે છે.

ડિપ્લોમેટિક કે ઓફિશિયલ પાસપોર્ટ : આ પાસપોર્ટ ભારતીય ડિપ્લોમેટિક અને વરિષ્ઠ સરકારી અધિકારીઓને આપવામાં આવે છે. આવા પાસપોર્ટ ધારકોને વિદેશ પ્રવાસમાં ઘણો ફાયદો થાય છે. આ ડિપ્લોમેટિક પાસપોર્ટ ધારકોને ઈમિગ્રેશન દરમિયાન સરળતાથી ક્લિયરન્સ મળે છે.

4 / 5
ઓરેન્જ પાસપોર્ટ : આ પાસપોર્ટને 2018થી જાહેર કરવામાં આવ્યો છે. ઓરેન્જ પાસપોર્ટ તેને આપવામાં આવે છે જે લોકો 10 ધોરણથી વધારે ભણેલા નથી.

ઓરેન્જ પાસપોર્ટ : આ પાસપોર્ટને 2018થી જાહેર કરવામાં આવ્યો છે. ઓરેન્જ પાસપોર્ટ તેને આપવામાં આવે છે જે લોકો 10 ધોરણથી વધારે ભણેલા નથી.

5 / 5

Latest News Updates

Follow Us:
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">