જાણો, ચલણી સિક્કા પર બનેલા આ અંગુઠાના નિશાનનો શું છે મતબલ?

આ સિમ્બોલ ભરતનાટ્યમ નૃત્યમાંથી લેવામાં આવ્યા છે. એટલે કે, તમે સિક્કા પર જે સિમ્બોલ જુઓ છો તે ભરતનાટ્યમ નૃત્યની મુદ્રાઓ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2022 | 11:11 AM
તમે જોયું હશે કે બજારમાં ઘણા પ્રકારના સિક્કા ચલણમાં છે. ઘણા સિક્કા એવા પણ તમે જોયા હશે, જેમાં એક અને બે રૂપિયાના સિક્કામાં હાથના નિશાન હોય છે. આ સિક્કા માત્ર ડિઝાઈન માટે નહીં પણ તેનું એક ખાસ મહત્વ હોય છે. સાથે જ આ સિમ્બોલની પાછળ પણ એક કહાની છે, જે જણાવે છે કે આ હાથનો શું મતબલ છે, તો જાણો આ સિમ્બોલથી જોડાયેલી ખાસ વાતો

તમે જોયું હશે કે બજારમાં ઘણા પ્રકારના સિક્કા ચલણમાં છે. ઘણા સિક્કા એવા પણ તમે જોયા હશે, જેમાં એક અને બે રૂપિયાના સિક્કામાં હાથના નિશાન હોય છે. આ સિક્કા માત્ર ડિઝાઈન માટે નહીં પણ તેનું એક ખાસ મહત્વ હોય છે. સાથે જ આ સિમ્બોલની પાછળ પણ એક કહાની છે, જે જણાવે છે કે આ હાથનો શું મતબલ છે, તો જાણો આ સિમ્બોલથી જોડાયેલી ખાસ વાતો

1 / 5
આ સિમ્બોલ ભરતનાટ્યમ નૃત્યમાંથી લેવામાં આવ્યા છે. એટલે કે, તમે સિક્કા પર જે સિમ્બોલ જુઓ છો તે ભરતનાટ્યમ નૃત્યની મુદ્રાઓ છે. આ કરન્સી માત્ર એક અને બે રૂપિયા વિશે જણાવે છે.

આ સિમ્બોલ ભરતનાટ્યમ નૃત્યમાંથી લેવામાં આવ્યા છે. એટલે કે, તમે સિક્કા પર જે સિમ્બોલ જુઓ છો તે ભરતનાટ્યમ નૃત્યની મુદ્રાઓ છે. આ કરન્સી માત્ર એક અને બે રૂપિયા વિશે જણાવે છે.

2 / 5
તેની પર ડિઝાઈનનું કામ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈનના પ્રોફેસર અનિલ સિન્હાએ કર્યુ હતું. સાથે જ આ હસ્ત મુદ્રાઓ હોય છે.

તેની પર ડિઝાઈનનું કામ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈનના પ્રોફેસર અનિલ સિન્હાએ કર્યુ હતું. સાથે જ આ હસ્ત મુદ્રાઓ હોય છે.

3 / 5
તેમાં આર્યન 83 ટકા હોય છે અને 17 ટકા  Chromium હોય છે.

તેમાં આર્યન 83 ટકા હોય છે અને 17 ટકા Chromium હોય છે.

4 / 5
તમને જણાવી દઈએ કે આ સિક્કા વર્ષ 2007માં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે આ સિક્કા વર્ષ 2007માં આવ્યા હતા.

5 / 5

Latest News Updates

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">