જાણો, ચલણી સિક્કા પર બનેલા આ અંગુઠાના નિશાનનો શું છે મતબલ?

આ સિમ્બોલ ભરતનાટ્યમ નૃત્યમાંથી લેવામાં આવ્યા છે. એટલે કે, તમે સિક્કા પર જે સિમ્બોલ જુઓ છો તે ભરતનાટ્યમ નૃત્યની મુદ્રાઓ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2022 | 11:11 AM
તમે જોયું હશે કે બજારમાં ઘણા પ્રકારના સિક્કા ચલણમાં છે. ઘણા સિક્કા એવા પણ તમે જોયા હશે, જેમાં એક અને બે રૂપિયાના સિક્કામાં હાથના નિશાન હોય છે. આ સિક્કા માત્ર ડિઝાઈન માટે નહીં પણ તેનું એક ખાસ મહત્વ હોય છે. સાથે જ આ સિમ્બોલની પાછળ પણ એક કહાની છે, જે જણાવે છે કે આ હાથનો શું મતબલ છે, તો જાણો આ સિમ્બોલથી જોડાયેલી ખાસ વાતો

તમે જોયું હશે કે બજારમાં ઘણા પ્રકારના સિક્કા ચલણમાં છે. ઘણા સિક્કા એવા પણ તમે જોયા હશે, જેમાં એક અને બે રૂપિયાના સિક્કામાં હાથના નિશાન હોય છે. આ સિક્કા માત્ર ડિઝાઈન માટે નહીં પણ તેનું એક ખાસ મહત્વ હોય છે. સાથે જ આ સિમ્બોલની પાછળ પણ એક કહાની છે, જે જણાવે છે કે આ હાથનો શું મતબલ છે, તો જાણો આ સિમ્બોલથી જોડાયેલી ખાસ વાતો

1 / 5
આ સિમ્બોલ ભરતનાટ્યમ નૃત્યમાંથી લેવામાં આવ્યા છે. એટલે કે, તમે સિક્કા પર જે સિમ્બોલ જુઓ છો તે ભરતનાટ્યમ નૃત્યની મુદ્રાઓ છે. આ કરન્સી માત્ર એક અને બે રૂપિયા વિશે જણાવે છે.

આ સિમ્બોલ ભરતનાટ્યમ નૃત્યમાંથી લેવામાં આવ્યા છે. એટલે કે, તમે સિક્કા પર જે સિમ્બોલ જુઓ છો તે ભરતનાટ્યમ નૃત્યની મુદ્રાઓ છે. આ કરન્સી માત્ર એક અને બે રૂપિયા વિશે જણાવે છે.

2 / 5
તેની પર ડિઝાઈનનું કામ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈનના પ્રોફેસર અનિલ સિન્હાએ કર્યુ હતું. સાથે જ આ હસ્ત મુદ્રાઓ હોય છે.

તેની પર ડિઝાઈનનું કામ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈનના પ્રોફેસર અનિલ સિન્હાએ કર્યુ હતું. સાથે જ આ હસ્ત મુદ્રાઓ હોય છે.

3 / 5
તેમાં આર્યન 83 ટકા હોય છે અને 17 ટકા  Chromium હોય છે.

તેમાં આર્યન 83 ટકા હોય છે અને 17 ટકા Chromium હોય છે.

4 / 5
તમને જણાવી દઈએ કે આ સિક્કા વર્ષ 2007માં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે આ સિક્કા વર્ષ 2007માં આવ્યા હતા.

5 / 5

Latest News Updates

Follow Us:
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">