Kids Health tips: બાળકને એવો ખોરાક ખવડાવો કે જેથી તેના પેટમાં કૃમિની સમસ્યા ન થાય

Stomach worm : : બાળકોના પેટમાં કૃમિ થવો એ સામાન્ય સમસ્યા છે, પરંતુ તેને અવગણવાથી તેના સ્વાસ્થ્યના વિકાસ પર ખરાબ અસર પડે છે. જો તમે ઇચ્છો તો કેટલાક ઘરેલું ઉપાય અપનાવીને પણ તમારા બાળકને તેનાથી બચાવી શકો છો. તેને આ ખોરાકનું સેવન કરાવો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 10:53 AM
જો બાળકનો શારીરિક વિકાસ યોગ્ય રીતે નથી થઈ રહ્યો તો તેની પાછળનું કારણ પેટમાં કૃમિ હોઈ શકે છે. બાળકને આ સમસ્યા ન થાય તે માટે તેને દરરોજ આ ખોરાકનું સેવન કરાવો. જાણો આવા જ કેટલાક હેલ્ધી અને દેશી ફૂડ્સ વિશે.

જો બાળકનો શારીરિક વિકાસ યોગ્ય રીતે નથી થઈ રહ્યો તો તેની પાછળનું કારણ પેટમાં કૃમિ હોઈ શકે છે. બાળકને આ સમસ્યા ન થાય તે માટે તેને દરરોજ આ ખોરાકનું સેવન કરાવો. જાણો આવા જ કેટલાક હેલ્ધી અને દેશી ફૂડ્સ વિશે.

1 / 5
નારિયેળ તેલઃ શું તમે જાણો છો કે બાળકને નારિયેળનું તેલ પીવડાવાથી પેટમાં રહેલા કૃમિ નાશ પામે છે. આ દેશી રેસીપી અનાદિ કાળથી લોકો ઉપયોગમાં લે છે. આ માટે દિવસમાં એકવાર બાળકને એક ચમચી નારિયેળ તેલ આપો. જો કે આ પધ્ધતિને અપનાવતા પહેલા નિષ્ણાતની સલાહ ચોક્કસ લો.

નારિયેળ તેલઃ શું તમે જાણો છો કે બાળકને નારિયેળનું તેલ પીવડાવાથી પેટમાં રહેલા કૃમિ નાશ પામે છે. આ દેશી રેસીપી અનાદિ કાળથી લોકો ઉપયોગમાં લે છે. આ માટે દિવસમાં એકવાર બાળકને એક ચમચી નારિયેળ તેલ આપો. જો કે આ પધ્ધતિને અપનાવતા પહેલા નિષ્ણાતની સલાહ ચોક્કસ લો.

2 / 5
હળદરઃ ઔષધીય ગુણો ધરાવતી હળદરનો ઉપયોગ ઘરગથ્થુ ઉપચાર તરીકે પ્રાચીન સમયથી કરવામાં આવે છે. પેટના કૃમિ મારવા કે દૂર કરવા છાશમાં હળદર નાખીને બાળકને આપો. અઠવાડિયામાં બે કે ત્રણ વાર તેનો ઉપયોગ કરો અને ફાયદા જુઓ.

હળદરઃ ઔષધીય ગુણો ધરાવતી હળદરનો ઉપયોગ ઘરગથ્થુ ઉપચાર તરીકે પ્રાચીન સમયથી કરવામાં આવે છે. પેટના કૃમિ મારવા કે દૂર કરવા છાશમાં હળદર નાખીને બાળકને આપો. અઠવાડિયામાં બે કે ત્રણ વાર તેનો ઉપયોગ કરો અને ફાયદા જુઓ.

3 / 5
કારેલા: કારેલાનું નામ સાંભળતા જ આમ તો સૌ કોઇનું  મોં બગડી જાય છે, પણ તેના અનેક સ્વાસ્થ્ય ફાયદા છે. તેના દ્વારા પેટને સ્વસ્થ રાખી શકાય છે. એક કારેલાને મીઠાના પાણીમાં નાખો અને પછી તેને બટાકા સાથે ઉકાળો. હવે બાળકને મેશ કરીને ખવડાવો.

કારેલા: કારેલાનું નામ સાંભળતા જ આમ તો સૌ કોઇનું મોં બગડી જાય છે, પણ તેના અનેક સ્વાસ્થ્ય ફાયદા છે. તેના દ્વારા પેટને સ્વસ્થ રાખી શકાય છે. એક કારેલાને મીઠાના પાણીમાં નાખો અને પછી તેને બટાકા સાથે ઉકાળો. હવે બાળકને મેશ કરીને ખવડાવો.

4 / 5
લીમડો: તેમાં ઘણા બળતરા વિરોધી ગુણો છે જે પેટ, ત્વચા અને વાળને સમસ્યાઓથી બચાવે છે. પેટના કૃમિ મારવા માટે લીમડાના પાનને સૂકવીને પછી તેને બાળકના ખોરાકમાં ઉમેરીને ખવડાવો. આ દિનચર્યાને 15 દિવસ સુધી અનુસરો.

લીમડો: તેમાં ઘણા બળતરા વિરોધી ગુણો છે જે પેટ, ત્વચા અને વાળને સમસ્યાઓથી બચાવે છે. પેટના કૃમિ મારવા માટે લીમડાના પાનને સૂકવીને પછી તેને બાળકના ખોરાકમાં ઉમેરીને ખવડાવો. આ દિનચર્યાને 15 દિવસ સુધી અનુસરો.

5 / 5

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">