kashmir : પંડીતોએ નવરેહ પર્વની કાશ્મિરમાં કરી ઉજવણી, મુસ્લિમોએ પણ કરી માતા શારીકાદેવીની કરી પૂજા, કાશ્મિર છોડી ગયેલા પંડિતો આગામી નવરેહ કાશ્મિરમાં ઉજવે તેવી મહેચ્છા
Srinagar : કાશ્મિરીઓના નવા વર્ષના શુભ અવસર પર મુસ્લિમોએમાં શારિકા દેવીના મંદિરમાં પૂજા કરી સાથે કાશ્મીરી પંડિતોએ માં શારિકા દેવી પાસે કાશ્મીરમાં પાછા ફરવાના આશીર્વાદ માંગ્યા, 30 વર્ષોથી આ લોકો જમ્મુ અને દેશના બીજા રાજ્યમાં રહે છે
Latest News Updates
Most Read Stories