Japan Earthquake: 20 લાખ ઘરોમાં વિજળી કપાઈ, ભૂકંપ બાદ ચોંકાવનારી તસવીરો આવી સામે

જાપાનના શહેર ફુકુશિમામાં આવેલા ભૂકંપ બાદ રાજધાની ટોક્યોમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. લોકો ઘર છોડીને અહીં-તહીં ભાગવા લાગ્યા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 3:38 PM
જાપાનના શહેર ફુકુશિમામાં આવેલા ભૂકંપ બાદ રાજધાની ટોક્યોમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. લોકો ઘર છોડીને અહીં-તહીં ભાગવા લાગ્યા. અનેક મકાનોની દિવાલો ધરાશાયી થઈ ગઈ હતી.

જાપાનના શહેર ફુકુશિમામાં આવેલા ભૂકંપ બાદ રાજધાની ટોક્યોમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. લોકો ઘર છોડીને અહીં-તહીં ભાગવા લાગ્યા. અનેક મકાનોની દિવાલો ધરાશાયી થઈ ગઈ હતી.

1 / 6
જાપાનની ઈસ્ટ નિપ્પોન કંપનીના જણાવ્યા અનુસાર ઘણા એક્સપ્રેસ વેને અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આ સિવાય બીજી ઘણી બુલેટ ટ્રેનોને રોકી દેવામાં આવી છે.

જાપાનની ઈસ્ટ નિપ્પોન કંપનીના જણાવ્યા અનુસાર ઘણા એક્સપ્રેસ વેને અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આ સિવાય બીજી ઘણી બુલેટ ટ્રેનોને રોકી દેવામાં આવી છે.

2 / 6
ગુરુવારે સવારે ભૂકંપ બાદ બુલેટ ટ્રેન પાટા પરથી ઉતરી જતાં તોહોકુ શિંકનસેન બુલેટ ટ્રેન સેવાનો એક ભાગ સ્થગિત કરી દેવામાં આવ્યો છે. તે સમયે ટ્રેનમાં લગભગ 100 લોકો સવાર હતા.

ગુરુવારે સવારે ભૂકંપ બાદ બુલેટ ટ્રેન પાટા પરથી ઉતરી જતાં તોહોકુ શિંકનસેન બુલેટ ટ્રેન સેવાનો એક ભાગ સ્થગિત કરી દેવામાં આવ્યો છે. તે સમયે ટ્રેનમાં લગભગ 100 લોકો સવાર હતા.

3 / 6
ભૂકંપના આંચકા બાદ લગભગ 20 લાખ ઘરોમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો. મિયાગી અને ફુકુશિમા પ્રીફેક્ચર્સમાં દરિયાકાંઠાના વિસ્તારો માટે એક મીટરની સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી.

ભૂકંપના આંચકા બાદ લગભગ 20 લાખ ઘરોમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો. મિયાગી અને ફુકુશિમા પ્રીફેક્ચર્સમાં દરિયાકાંઠાના વિસ્તારો માટે એક મીટરની સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી.

4 / 6
જાપાનમાં વર્ષ 2011માં ફુકુશિમામાં પણ ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા 9.0-9.1 હતી, જેના કારણે સુનામી આવી અને ફુકુશિમા પરમાણુ પ્લાન્ટમાં વિનાશ સર્જાયો.

જાપાનમાં વર્ષ 2011માં ફુકુશિમામાં પણ ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા 9.0-9.1 હતી, જેના કારણે સુનામી આવી અને ફુકુશિમા પરમાણુ પ્લાન્ટમાં વિનાશ સર્જાયો.

5 / 6
ફાયર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના જણાવ્યા અનુસાર, મિયાગી અને ફુકુશિમા સહિત સાત પ્રીફેક્ચર્સમાં 7.4-ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. પૂર્વી જાપાનના મોટા ભાગોમાં રાતોરાત આંચકા અનુભવાયા.

ફાયર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના જણાવ્યા અનુસાર, મિયાગી અને ફુકુશિમા સહિત સાત પ્રીફેક્ચર્સમાં 7.4-ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. પૂર્વી જાપાનના મોટા ભાગોમાં રાતોરાત આંચકા અનુભવાયા.

6 / 6

Latest News Updates

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">