જમ્મુ-કાશ્મીરઃ 23 માર્ચથી ખુલશે એશિયાનું સૌથી મોટું ટ્યૂલિપ ગાર્ડન, 15 લાખ ફૂલોથી શણગારવામાં આવ્યો આ બાગ, જુઓ તસવીરો

અધિકારીઓએ જણાવ્યું હતું કે જો હવામાન સારું અને ઠંડુ હોય એટલે કે 20 ડિગ્રીથી નીચે રહે તો રંગબેરંગી ફૂલોથી સજાવેલો આ ગાર્ડન 40 દિવસ સુધી ખુલ્લો રહી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2022 | 4:38 PM
કાશ્મીરમાં નવી સિઝનની શરૂઆત સાથે એશિયાનો સૌથી મોટો ટ્યૂલિપ ગાર્ડન 23 માર્ચથી સામાન્ય લોકો માટે ખુલશે. કાશ્મીરનું ટ્યૂલિપ ગાર્ડન જબરવાન પર્વતમાળાની તળેટીમાં આવેલું છે.

કાશ્મીરમાં નવી સિઝનની શરૂઆત સાથે એશિયાનો સૌથી મોટો ટ્યૂલિપ ગાર્ડન 23 માર્ચથી સામાન્ય લોકો માટે ખુલશે. કાશ્મીરનું ટ્યૂલિપ ગાર્ડન જબરવાન પર્વતમાળાની તળેટીમાં આવેલું છે.

1 / 7
તેને એશિયાનું સૌથી મોટો ટ્યૂલિપ ગાર્ડન અથવા બાગ કહેવામાં આવે છે. તેની વિશેષતા એ છે કે, આ બગીચો 30 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો છે. કાશ્મીરમાં પ્રવાસીઓને આકર્ષવા માટે ઘણા રાજ્યોમાં પ્રવાસન વિભાગ દ્વારા પ્રમોશન શોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

તેને એશિયાનું સૌથી મોટો ટ્યૂલિપ ગાર્ડન અથવા બાગ કહેવામાં આવે છે. તેની વિશેષતા એ છે કે, આ બગીચો 30 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો છે. કાશ્મીરમાં પ્રવાસીઓને આકર્ષવા માટે ઘણા રાજ્યોમાં પ્રવાસન વિભાગ દ્વારા પ્રમોશન શોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

2 / 7
ટુરિઝમ વિભાગ ટ્યૂલિપ ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યું છે. માર્ચ મહિનામાં કાશ્મીરના ટ્યૂલિપ ગાર્ડનને પ્રવાસીઓ માટે ખોલવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે 23 માર્ચથી આ ગાર્ડનને લોકો માટે ખોલવામાં આવશે.

ટુરિઝમ વિભાગ ટ્યૂલિપ ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યું છે. માર્ચ મહિનામાં કાશ્મીરના ટ્યૂલિપ ગાર્ડનને પ્રવાસીઓ માટે ખોલવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે 23 માર્ચથી આ ગાર્ડનને લોકો માટે ખોલવામાં આવશે.

3 / 7
આ વર્ષે ટ્યૂલિપ ગાર્ડનમાં ગયા વર્ષ કરતાં વધુ ટ્યૂલિપનું વાવેતર થયું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વખતે ટ્યૂલિપ ગાર્ડનમાં ઓછામાં ઓછા 15 લાખ ટ્યૂલિપ ફૂલોનું વાવેતર કરવામાં આવ્યું છે.

આ વર્ષે ટ્યૂલિપ ગાર્ડનમાં ગયા વર્ષ કરતાં વધુ ટ્યૂલિપનું વાવેતર થયું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વખતે ટ્યૂલિપ ગાર્ડનમાં ઓછામાં ઓછા 15 લાખ ટ્યૂલિપ ફૂલોનું વાવેતર કરવામાં આવ્યું છે.

4 / 7
આ વર્ષે ટ્યૂલિપ ગાર્ડનમાં ગયા વર્ષ કરતાં વધુ ટ્યૂલિપનું વાવેતર થયું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વખતે ટ્યૂલિપ ગાર્ડનમાં ઓછામાં ઓછા 15 લાખ ટ્યૂલિપ ફૂલોનું વાવેતર કરવામાં આવ્યું છે.

આ વર્ષે ટ્યૂલિપ ગાર્ડનમાં ગયા વર્ષ કરતાં વધુ ટ્યૂલિપનું વાવેતર થયું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વખતે ટ્યૂલિપ ગાર્ડનમાં ઓછામાં ઓછા 15 લાખ ટ્યૂલિપ ફૂલોનું વાવેતર કરવામાં આવ્યું છે.

5 / 7
ટ્યૂલિપ ગાર્ડનના ઈન્ચાર્જ ડૉ. ઈનામના જણાવ્યા અનુસાર આ વખતે બે લાખ વધારાના ટ્યૂલિપ્સનું વાવેતર કરવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જો હવામાન સારું અને ઠંડુ હોય એટલે કે 20 ડિગ્રીથી નીચે રહે તો રંગબેરંગી ફૂલોથી સજાવેલો આ ગાર્ડન 40 દિવસ સુધી ખુલ્લો રહી શકે છે.

ટ્યૂલિપ ગાર્ડનના ઈન્ચાર્જ ડૉ. ઈનામના જણાવ્યા અનુસાર આ વખતે બે લાખ વધારાના ટ્યૂલિપ્સનું વાવેતર કરવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જો હવામાન સારું અને ઠંડુ હોય એટલે કે 20 ડિગ્રીથી નીચે રહે તો રંગબેરંગી ફૂલોથી સજાવેલો આ ગાર્ડન 40 દિવસ સુધી ખુલ્લો રહી શકે છે.

6 / 7
ડોક્ટર ઇનામે કહ્યું કે, કોવિડ રોગચાળા માટે વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું ધ્યાન રાખવામાં આવશે.

ડોક્ટર ઇનામે કહ્યું કે, કોવિડ રોગચાળા માટે વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું ધ્યાન રાખવામાં આવશે.

7 / 7

Latest News Updates

Follow Us:
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">