IRCTCએ ટ્રેનમાં નવરાત્રિ દરમિયાન વ્રત કરનાર માટે વ્રતની થાળી આપવાનો લીધો નિર્ણય, જાણો મેનુમાં શું છે
આ વખતે નવરાત્રી 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. આ દરમિયાન ઘણા લોકો વ્રત પણ રાખે છે. તેના લીધે આઈઆરસીટીસીએ પણ વ્રત કરનાર (Irctc Food) માટે ટ્રેનમાં વ્રતની થાળી આપવાનો નિર્ણય કર્યો છે.
Latest News Updates
Most Read Stories