IPL 2022: મેગા ઓક્શનમાં કેટલા ખેલાડીઓ ભાગ લેશે ? જાણો સંપૂર્ણ માહિતી

IPL 2022ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ખેલાડીઓએ આવતા મહિને થનારી હરાજી માટે પોતાનું રજીસ્ટ્રેશન પણ કરાવ્યું છે. જાણો તેની સંપૂર્ણ વિગતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 4:33 PM
IPL-2022ની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ માટે તમામ ફ્રેન્ચાઇઝીએ પોતાના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી પણ જાહેર કરી દીધી છે. આ લીગમાં પહેલાથી જ રમી રહેલી આઠ ફ્રેન્ચાઈઝીઓએ તેમના રિટેન કરાયેલા ખેલાડીઓની જાહેરાત કરી દીધી હતી. આ વખતે લીગમાં બે નવી ફ્રેન્ચાઈઝી પણ ભાગ લેશે. આ ફ્રેન્ચાઈઝી લખનૌ અને અમદાવાદની છે. આ બંને ફ્રેન્ચાઇઝીએ શુક્રવારે પોતાના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી પણ જાહેર કરી દીધી છે. હવે સૌ કોઈ ફેબ્રુઆરીમાં યોજાનારી મેગા ઓક્શનની રાહ જોઈ રહ્યા છે. જ્યાં દરેક ફ્રેન્ચાઈઝી પોતાની ટીમ તૈયાર કરવા માંગે છે. આ હરાજી માટે ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન પણ કરાવ્યું છે.

IPL-2022ની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ માટે તમામ ફ્રેન્ચાઇઝીએ પોતાના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી પણ જાહેર કરી દીધી છે. આ લીગમાં પહેલાથી જ રમી રહેલી આઠ ફ્રેન્ચાઈઝીઓએ તેમના રિટેન કરાયેલા ખેલાડીઓની જાહેરાત કરી દીધી હતી. આ વખતે લીગમાં બે નવી ફ્રેન્ચાઈઝી પણ ભાગ લેશે. આ ફ્રેન્ચાઈઝી લખનૌ અને અમદાવાદની છે. આ બંને ફ્રેન્ચાઇઝીએ શુક્રવારે પોતાના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી પણ જાહેર કરી દીધી છે. હવે સૌ કોઈ ફેબ્રુઆરીમાં યોજાનારી મેગા ઓક્શનની રાહ જોઈ રહ્યા છે. જ્યાં દરેક ફ્રેન્ચાઈઝી પોતાની ટીમ તૈયાર કરવા માંગે છે. આ હરાજી માટે ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન પણ કરાવ્યું છે.

1 / 7
IPLએ એક નિવેદન બહાર પાડીને હરાજીમાં નોંધાયેલા ખેલાડીઓ વિશે માહિતી આપી છે. આઈપીએલ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, આઈપીએલમાં ખેલાડીઓનું રજીસ્ટ્રેશન 20 જાન્યુઆરી 2022ના રોજ બંધ થઈ ગયું હતું અને આમાં કુલ 1,214 ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં 896 ખેલાડીઓ ભારતના છે જ્યારે 318 ખેલાડીઓ વિદેશી છે. આ બે દિવસીય હરાજીમાં આ ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે.

IPLએ એક નિવેદન બહાર પાડીને હરાજીમાં નોંધાયેલા ખેલાડીઓ વિશે માહિતી આપી છે. આઈપીએલ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, આઈપીએલમાં ખેલાડીઓનું રજીસ્ટ્રેશન 20 જાન્યુઆરી 2022ના રોજ બંધ થઈ ગયું હતું અને આમાં કુલ 1,214 ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં 896 ખેલાડીઓ ભારતના છે જ્યારે 318 ખેલાડીઓ વિદેશી છે. આ બે દિવસીય હરાજીમાં આ ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે.

2 / 7
IPLએ એક નિવેદન બહાર પાડીને હરાજીમાં નોંધાયેલા ખેલાડીઓ વિશે માહિતી આપી છે. આઈપીએલ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, આઈપીએલમાં ખેલાડીઓનું રજીસ્ટ્રેશન 20 જાન્યુઆરી 2022ના રોજ બંધ થઈ ગયું હતું અને આમાં કુલ 1,214 ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં 896 ખેલાડીઓ ભારતના છે જ્યારે 318 ખેલાડીઓ વિદેશી છે. આ બે દિવસીય હરાજીમાં આ ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે.

IPLએ એક નિવેદન બહાર પાડીને હરાજીમાં નોંધાયેલા ખેલાડીઓ વિશે માહિતી આપી છે. આઈપીએલ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, આઈપીએલમાં ખેલાડીઓનું રજીસ્ટ્રેશન 20 જાન્યુઆરી 2022ના રોજ બંધ થઈ ગયું હતું અને આમાં કુલ 1,214 ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં 896 ખેલાડીઓ ભારતના છે જ્યારે 318 ખેલાડીઓ વિદેશી છે. આ બે દિવસીય હરાજીમાં આ ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે.

3 / 7
ભારતના આવા 143 અનકેપ્ડ ખેલાડીઓ આ હરાજીમાં ભાગ લેશે જે પહેલાથી IPLનો ભાગ રહી ચૂક્યા છે. તે જ સમયે, છ આંતરરાષ્ટ્રીય અનકેપ્ડ ખેલાડીઓ હશે જેઓ પહેલાથી જ IPLમાં ભાગ લઈ ચૂક્યા છે. આ હરાજીમાં ભારતના અનકેપ્ડ ખેલાડીઓની કુલ સંખ્યા 692 છે અને અનકેપ્ડ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની સંખ્યા 62 છે.

ભારતના આવા 143 અનકેપ્ડ ખેલાડીઓ આ હરાજીમાં ભાગ લેશે જે પહેલાથી IPLનો ભાગ રહી ચૂક્યા છે. તે જ સમયે, છ આંતરરાષ્ટ્રીય અનકેપ્ડ ખેલાડીઓ હશે જેઓ પહેલાથી જ IPLમાં ભાગ લઈ ચૂક્યા છે. આ હરાજીમાં ભારતના અનકેપ્ડ ખેલાડીઓની કુલ સંખ્યા 692 છે અને અનકેપ્ડ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની સંખ્યા 62 છે.

4 / 7
ભારતના આવા 143 અનકેપ્ડ ખેલાડીઓ આ હરાજીમાં ભાગ લેશે જે પહેલાથી IPLનો ભાગ રહી ચૂક્યા છે. તે જ સમયે, છ આંતરરાષ્ટ્રીય અનકેપ્ડ ખેલાડીઓ હશે જેઓ પહેલાથી જ IPLમાં ભાગ લઈ ચૂક્યા છે. આ હરાજીમાં ભારતના અનકેપ્ડ ખેલાડીઓની કુલ સંખ્યા 692 છે અને અનકેપ્ડ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની સંખ્યા 62 છે.

ભારતના આવા 143 અનકેપ્ડ ખેલાડીઓ આ હરાજીમાં ભાગ લેશે જે પહેલાથી IPLનો ભાગ રહી ચૂક્યા છે. તે જ સમયે, છ આંતરરાષ્ટ્રીય અનકેપ્ડ ખેલાડીઓ હશે જેઓ પહેલાથી જ IPLમાં ભાગ લઈ ચૂક્યા છે. આ હરાજીમાં ભારતના અનકેપ્ડ ખેલાડીઓની કુલ સંખ્યા 692 છે અને અનકેપ્ડ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની સંખ્યા 62 છે.

5 / 7
હરાજી પહેલા રિટેન કરાયેલા ખેલાડીઓની સંખ્યા 33 છે. હાલની આઠ ફ્રેન્ચાઈઝીઓએ કુલ 27 ખેલાડીઓને જાળવી રાખ્યા છે જ્યારે બે નવી ફ્રેન્ચાઈઝીઓએ કુલ છ ખેલાડીઓને જાળવી રાખ્યા છે.

હરાજી પહેલા રિટેન કરાયેલા ખેલાડીઓની સંખ્યા 33 છે. હાલની આઠ ફ્રેન્ચાઈઝીઓએ કુલ 27 ખેલાડીઓને જાળવી રાખ્યા છે જ્યારે બે નવી ફ્રેન્ચાઈઝીઓએ કુલ છ ખેલાડીઓને જાળવી રાખ્યા છે.

6 / 7
આ વખતે ભારતના પાડોશી દેશ ભૂટાનના એક ખેલાડીએ પણ IPLમાં નામ નોંધાવ્યું છે. નેધરલેન્ડ, સ્કોટલેન્ડ, યુએઈનો એક-એક ખેલાડી પણ છે. ઓમાનના ત્રણ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

આ વખતે ભારતના પાડોશી દેશ ભૂટાનના એક ખેલાડીએ પણ IPLમાં નામ નોંધાવ્યું છે. નેધરલેન્ડ, સ્કોટલેન્ડ, યુએઈનો એક-એક ખેલાડી પણ છે. ઓમાનના ત્રણ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

7 / 7

Latest News Updates

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">