જ્વાળામુખી વિસ્ફોટ થવાનો અદ્ભૂત નજારો કેમેરામાં થયો કેદ, રાખથી ઢંકાયેલું આકાશ જોઈને લોકોમાં ફફડાટ ! જુઓ PHOTOS

ઈન્ડોનેશિયાના પૂર્વ જાવા પ્રાંતના લુમાજાંગ જિલ્લામાં સ્થિત માઉન્ટ સેમેરુમાં આ વિસ્ફોટ થયો. જેના કારણે આસપાસના ઘણા ગામો પ્રભાવિત થયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 9:34 AM
ઇન્ડોનેશિયાના સૌથી ગીચ વસ્તીવાળા ટાપુ જાવામાં શનિવારે એક જ્વાળામુખી વિસ્ફોટ થયો હતો, જેના કારણે સમગ્ર આકાશ રાખથી ઢંકાયેલુ જોવા મળ્યુ. વિસ્ફોટને કારણે આસપાસ રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

ઇન્ડોનેશિયાના સૌથી ગીચ વસ્તીવાળા ટાપુ જાવામાં શનિવારે એક જ્વાળામુખી વિસ્ફોટ થયો હતો, જેના કારણે સમગ્ર આકાશ રાખથી ઢંકાયેલુ જોવા મળ્યુ. વિસ્ફોટને કારણે આસપાસ રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

1 / 5
પૂર્વ જાવા પ્રાંતના લુમાજાંગ જિલ્લામાં સ્થિત માઉન્ટ સેમેરુમાં થયેલા વિસ્ફોટથી આસપાસના ગામો પણ પ્રભાવિત થયા હતા.

પૂર્વ જાવા પ્રાંતના લુમાજાંગ જિલ્લામાં સ્થિત માઉન્ટ સેમેરુમાં થયેલા વિસ્ફોટથી આસપાસના ગામો પણ પ્રભાવિત થયા હતા.

2 / 5


લુમાજાંગ જિલ્લાના વડા થોરીકુલ હકે જણાવ્યું હતું કે, જ્વાળામુખી ફાટવાની સાથે ગાજવીજ અને વરસાદ પણ થયો હતો. આ વિસ્ફોટમાં પ્રોનોજીવો અને કેન્ડીપુરોને જોડતો એક પુલ વહેતા લાવા અને ધુમાડાના કાટમાળને કારણે નાશ પામ્યો છે.

લુમાજાંગ જિલ્લાના વડા થોરીકુલ હકે જણાવ્યું હતું કે, જ્વાળામુખી ફાટવાની સાથે ગાજવીજ અને વરસાદ પણ થયો હતો. આ વિસ્ફોટમાં પ્રોનોજીવો અને કેન્ડીપુરોને જોડતો એક પુલ વહેતા લાવા અને ધુમાડાના કાટમાળને કારણે નાશ પામ્યો છે.

3 / 5


થોરીકુલ હકે વધુમાં કહ્યું કે, "આ વિસ્ફોટને કારણે ઘણા ગામો પર રાખની ચાદર ઢંકાઈ ગઈ હોય તેવુ લાગી રહ્યુ હતુ. આ ઘટનાને કારણે કેટલાક લોકોને અન્ય સલામત વિસ્તારોમાં ખસેડવામાં આવ્યા છે.

થોરીકુલ હકે વધુમાં કહ્યું કે, "આ વિસ્ફોટને કારણે ઘણા ગામો પર રાખની ચાદર ઢંકાઈ ગઈ હોય તેવુ લાગી રહ્યુ હતુ. આ ઘટનાને કારણે કેટલાક લોકોને અન્ય સલામત વિસ્તારોમાં ખસેડવામાં આવ્યા છે.

4 / 5

ઉલ્લેખનીય છે કે,  3,676 મીટર ઉંચા સેમેરુ માઉન્ટેન પર જાન્યુઆરી મહિનામાં પણ જ્વાળામુખી વિસ્ફોટ થયો હતો, જો કે સદનસીબે તેમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. તમને જણાવી દઈએ કે, ઇન્ડોનેશિયા ભૂકંપ અને જ્વાળામુખીની પ્રવૃત્તિથી સૌથી વધુ અસરગ્રસ્ત છે.

ઉલ્લેખનીય છે કે, 3,676 મીટર ઉંચા સેમેરુ માઉન્ટેન પર જાન્યુઆરી મહિનામાં પણ જ્વાળામુખી વિસ્ફોટ થયો હતો, જો કે સદનસીબે તેમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. તમને જણાવી દઈએ કે, ઇન્ડોનેશિયા ભૂકંપ અને જ્વાળામુખીની પ્રવૃત્તિથી સૌથી વધુ અસરગ્રસ્ત છે.

5 / 5

Latest News Updates

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">