Indian Railway Rules: ટ્રેનમાં યાત્રીનો જે સામાન છૂટી જાય છે, તેનું રેલ્વે શું કરે છે?

ભારતીય રેલ્વે (Indian Railway) દરરોજ દેશના લાખો લોકોને પોતાની મંઝિલ સુધી પહોંચાડે છે. રેલ્વે પોતાના દરેક યાત્રીઓની સુવિધાનું પૂરેપૂરુ ધ્યાન રાખતી હોય છે. શું તમે જાણો છો કે તમારો સામાન જો ટ્રેનમાં છૂટી જાય તો ભારતીય રેલ્વે તેનું શું કરે છે? ચાલો જાણીએ..

Abhigna Maisuria
| Edited By: | Updated on: Jun 04, 2022 | 10:04 AM
ભારતીય રેલ્વે લાખો લોકોને તેમના લક્ષ્ય સુધી પહોંચાડવાનું કામ કરે છે. રેલ્વે પોતાના દરેક યાત્રીઓની સુવિધાનું પૂરેપૂરુ ધ્યાન રાખતી હોય છે. વધુમાં રેલ્વે યાત્રીઓના સામાનને પણ સુરક્ષા આપવાનો પ્રયાસ કરે છે. ઘણી વાર એવું બને છે કે યાત્રી તેમનો સામાન ટ્રેનમાં ભૂલી જાય છે, આ સ્થિતિમાં રેલ્વે પ્રયાસ કરે છે કે યાત્રીને તેનો સામાન ફરી મળી શકે.

ભારતીય રેલ્વે લાખો લોકોને તેમના લક્ષ્ય સુધી પહોંચાડવાનું કામ કરે છે. રેલ્વે પોતાના દરેક યાત્રીઓની સુવિધાનું પૂરેપૂરુ ધ્યાન રાખતી હોય છે. વધુમાં રેલ્વે યાત્રીઓના સામાનને પણ સુરક્ષા આપવાનો પ્રયાસ કરે છે. ઘણી વાર એવું બને છે કે યાત્રી તેમનો સામાન ટ્રેનમાં ભૂલી જાય છે, આ સ્થિતિમાં રેલ્વે પ્રયાસ કરે છે કે યાત્રીને તેનો સામાન ફરી મળી શકે.

1 / 5
જ્યારે પણ કોઈ યાત્રીની બેગ ટ્રેનમાં રહી જાય છે ત્યારે તેને સ્ટેશન પર જમા કરવામાં આવે છે.યાત્રીના છુટી ગયેલા બેગ-સામાન વગેરે રેલ્વે સ્ટાફ એ સ્ટેશન માસ્તરને જમા કરાવે છે. આ પછી સામાનના આધારે આગળની પ્રક્રિયા નક્કી કરવામાં આવે છે.

જ્યારે પણ કોઈ યાત્રીની બેગ ટ્રેનમાં રહી જાય છે ત્યારે તેને સ્ટેશન પર જમા કરવામાં આવે છે.યાત્રીના છુટી ગયેલા બેગ-સામાન વગેરે રેલ્વે સ્ટાફ એ સ્ટેશન માસ્તરને જમા કરાવે છે. આ પછી સામાનના આધારે આગળની પ્રક્રિયા નક્કી કરવામાં આવે છે.

2 / 5
જો બેગમાં કોઈ જ્વેલરી વગેરે હોય તો તેને 24 કલાક રેલ્વે સ્ટેશન પર રાખવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ 24 કલાકમાં આ વસ્તુનો દાવો કરે છે, તો તે તેને આપવામાં આવે છે. જો કોઈ દાવો ન કરે તો તેને ઝોનલ ઓફિસમાં મોકલવામાં આવે છે.

જો બેગમાં કોઈ જ્વેલરી વગેરે હોય તો તેને 24 કલાક રેલ્વે સ્ટેશન પર રાખવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ 24 કલાકમાં આ વસ્તુનો દાવો કરે છે, તો તે તેને આપવામાં આવે છે. જો કોઈ દાવો ન કરે તો તેને ઝોનલ ઓફિસમાં મોકલવામાં આવે છે.

3 / 5
જો સામાનમાં સામાન્ય સામગ્રી હોય તો 3 મહિનાનો સમય હોય છે. રેલ્વે અધિકારીઓ તેને 3 મહિના સુધી પોતાની પાસે રાખે છે અને તે પછી તેને આગળ મોકલવામાં આવે છે. જો સામાન લાંબા સમય સુધી પડેલો હોય તો તેના વેચાણ કે નિકાલ માટેના નિયમો પણ છે.

જો સામાનમાં સામાન્ય સામગ્રી હોય તો 3 મહિનાનો સમય હોય છે. રેલ્વે અધિકારીઓ તેને 3 મહિના સુધી પોતાની પાસે રાખે છે અને તે પછી તેને આગળ મોકલવામાં આવે છે. જો સામાન લાંબા સમય સુધી પડેલો હોય તો તેના વેચાણ કે નિકાલ માટેના નિયમો પણ છે.

4 / 5
જો તમે ક્યારેય બેગ ટ્રેનમાં ભૂલી જાઓ તો શું કરવું? - જો તમે ક્યારેય ટ્રેનમાં તમારી બેગ ભૂલી જાઓ, તો તમારે તેના વિશે રેલ્વે પોલીસને જાણ કરવી જોઈએ. તમે આ માટે આરપીએફમાં એફઆઈઆર પણ નોંધાવી શકો છો. આવી સ્થિતિમાં રેલ્વે અને પોલીસની જવાબદારી બને છે કે તેઓ તમારો સામાન શોધવાનો પ્રયાસ કરે.

જો તમે ક્યારેય બેગ ટ્રેનમાં ભૂલી જાઓ તો શું કરવું? - જો તમે ક્યારેય ટ્રેનમાં તમારી બેગ ભૂલી જાઓ, તો તમારે તેના વિશે રેલ્વે પોલીસને જાણ કરવી જોઈએ. તમે આ માટે આરપીએફમાં એફઆઈઆર પણ નોંધાવી શકો છો. આવી સ્થિતિમાં રેલ્વે અને પોલીસની જવાબદારી બને છે કે તેઓ તમારો સામાન શોધવાનો પ્રયાસ કરે.

5 / 5

Latest News Updates

Follow Us:
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">