Knowledge: ટ્રેન ડ્રાઇવરો ડ્યુટી પહેલાં આપે છે આ ટેસ્ટ, જો તેઓ ફેલ થાય તો તેમને એન્જિનમાં બેસવાની નથી મળતી તક

લોકો પાયલોટનું શું કામ હોય છે અને દરેક વખતે ડ્યુટી પર આવતાં પહેલા તેણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે, અમૂક ટેસ્ટ કરવા પડે છે, જેના પછી જ તે ટ્રેનમાં બેસી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2022 | 9:31 AM
ભારતીય રેલ્વે એક વિશાળ નેટવર્ક છે. જેના દ્વારા મોટી સંખ્યામાં મુસાફરો તેમના લક્ષ્ય સ્થાને પહોંચે છે. તેમને તેમના લક્ષ્ય સુધી પહોંચાડવામાં એક વ્યક્તિની મહત્વની ભૂમિકા હોય છે અને તે છે ટ્રેનના લોકો પાઇલટ. લોકો પાયલટ ટ્રેનને સો કિલોમીટર સુધી લઈ જાય છે. પરંતુ, શું તમે જાણો છો કે ટ્રેનમાં લોકો પાયલોટનું શું કામ હોય છે અને દરેક વખતે ડ્યુટી પર આવતાં પહેલા તેણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે, જેના પછી જ તે ટ્રેનમાં બેસી શકે છે.

ભારતીય રેલ્વે એક વિશાળ નેટવર્ક છે. જેના દ્વારા મોટી સંખ્યામાં મુસાફરો તેમના લક્ષ્ય સ્થાને પહોંચે છે. તેમને તેમના લક્ષ્ય સુધી પહોંચાડવામાં એક વ્યક્તિની મહત્વની ભૂમિકા હોય છે અને તે છે ટ્રેનના લોકો પાઇલટ. લોકો પાયલટ ટ્રેનને સો કિલોમીટર સુધી લઈ જાય છે. પરંતુ, શું તમે જાણો છો કે ટ્રેનમાં લોકો પાયલોટનું શું કામ હોય છે અને દરેક વખતે ડ્યુટી પર આવતાં પહેલા તેણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે, જેના પછી જ તે ટ્રેનમાં બેસી શકે છે.

1 / 5
આ ટેસ્ટ કરવી પડશે પાસ ? - સૌથી પહેલાં લોકો પાયલટે તેની હાજરી સંબંધિત કામ કરવાનું હોય છે અને તેની ટ્રેનની માહિતી પણ તેને આપવામાં આવે છે. આ સિવાય તેમને ટ્રેનના રૂટ મેપ વગેરે વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે અને ટ્રેન વિશેની માહિતી આપવામાં આવે છે.

આ ટેસ્ટ કરવી પડશે પાસ ? - સૌથી પહેલાં લોકો પાયલટે તેની હાજરી સંબંધિત કામ કરવાનું હોય છે અને તેની ટ્રેનની માહિતી પણ તેને આપવામાં આવે છે. આ સિવાય તેમને ટ્રેનના રૂટ મેપ વગેરે વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે અને ટ્રેન વિશેની માહિતી આપવામાં આવે છે.

2 / 5
આ પછી, તેમનો આલ્કોહોલ ટેસ્ટ કરવામાં આવે છે. તેમને મશીનમાં ફૂંક મારીને ટેસ્ટ કરાવવાનો હોય છે. જેથી કોઈ વ્યક્તિ દારૂ પીધા પછી ટ્રેનમાં ચઢી ન શકે. આ ટેસ્ટ પાસ કર્યા પછી જ લોકો પાયલટને ટ્રેનનું એન્જિન ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવે છે.

આ પછી, તેમનો આલ્કોહોલ ટેસ્ટ કરવામાં આવે છે. તેમને મશીનમાં ફૂંક મારીને ટેસ્ટ કરાવવાનો હોય છે. જેથી કોઈ વ્યક્તિ દારૂ પીધા પછી ટ્રેનમાં ચઢી ન શકે. આ ટેસ્ટ પાસ કર્યા પછી જ લોકો પાયલટને ટ્રેનનું એન્જિન ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવે છે.

3 / 5

ટ્રેન ચલાવવા સિવાય પણ છે ઘણાં કામ- ટ્રેન ચલાવતાં પહેલા લોકો પાયલટે ટ્રેનનું એન્જિન ચેક કરવું પડે છે. તે એન્જિનને સારી રીતે તપાસે છે કે એન્જિનમાં કંઈ ખામી છે કે કેમ, જો તેમ થાય તો તે તેના વિશે આગળ વધુ માહિતી આપે છે.

ટ્રેન ચલાવવા સિવાય પણ છે ઘણાં કામ- ટ્રેન ચલાવતાં પહેલા લોકો પાયલટે ટ્રેનનું એન્જિન ચેક કરવું પડે છે. તે એન્જિનને સારી રીતે તપાસે છે કે એન્જિનમાં કંઈ ખામી છે કે કેમ, જો તેમ થાય તો તે તેના વિશે આગળ વધુ માહિતી આપે છે.

4 / 5
જેમાં એન્જિનની આંતરિક વિગતોથી લઈને બહાર સુધીની સંપૂર્ણ તપાસ કરવાની હોય છે અને ત્યારબાદ જ એન્જિન ચાલુ કરવામાં આવે છે.

જેમાં એન્જિનની આંતરિક વિગતોથી લઈને બહાર સુધીની સંપૂર્ણ તપાસ કરવાની હોય છે અને ત્યારબાદ જ એન્જિન ચાલુ કરવામાં આવે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">