‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે ભારતીય વાયુસેનાએ ગાંધીનગરમાં સ્વચ્છતા ઝૂંબેશનું આયોજન કર્યું
07 મે, 20220ના રોજ હેડક્વાર્ટર દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડે ગાંધીનગરના (Gandhinagar) પાલજ ગામ ખાતે સ્વચ્છ ભારત અભિયાનનું આયોજન કર્યુ હતું.
Latest News Updates
Most Read Stories