Vadodara : ગુરૂ ભક્તિ મહોત્સવમાં CM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલે આપી હાજરી, જુઓ PHOTOS

મુખ્યમંત્રીએ કહ્યું કે,ગોવિંદ સુધી પહોંચવાનું માધ્યમ ગુરુ છે એટલે જ ગુરુનું સ્થાન ગોવિંદ સાથે મૂક્યું છે. સાથે જ સંતો તેમને નાનામાં નાના માણસની સેવા કરવાની તાકાત આપે એવી મુખ્યમંત્રીએ નમ્ર યાચના કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2022 | 7:39 AM

ગુરૂહરિ પરમપૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના 88 મા પ્રાગટય દિવસે ગુરૂહરિ પ્રબોધજીવન સ્વામિ મહારાજ અને ભક્તોના મહેરામણ સંતોની આશિષ વર્ષામાં અભિભૂત થયા હતા.

ગુરૂહરિ પરમપૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના 88 મા પ્રાગટય દિવસે ગુરૂહરિ પ્રબોધજીવન સ્વામિ મહારાજ અને ભક્તોના મહેરામણ સંતોની આશિષ વર્ષામાં અભિભૂત થયા હતા.

1 / 5
આ ખાસ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra patel) અને સી.આર. પાટીલ પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ સંતો તેમને નાનામાં નાના માણસની સેવા કરવાની તાકાત આપે એવી યાચના કરી હતી.

આ ખાસ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra patel) અને સી.આર. પાટીલ પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ સંતો તેમને નાનામાં નાના માણસની સેવા કરવાની તાકાત આપે એવી યાચના કરી હતી.

2 / 5

  ગુરુનો મહિમા સમજાવતા મુખ્યપ્રધાને કહ્યું કે, ગુરુ જ ગોવિંદ સુધી પહોંચાડે છે એટલે જ ગુરુને ગોવિંદની સાથે સ્થાન આપવામાં આવ્યું છે.

ગુરુનો મહિમા સમજાવતા મુખ્યપ્રધાને કહ્યું કે, ગુરુ જ ગોવિંદ સુધી પહોંચાડે છે એટલે જ ગુરુને ગોવિંદની સાથે સ્થાન આપવામાં આવ્યું છે.

3 / 5

મુખ્યમંત્રીશ્રી એ કહ્યું કે ધર્મ વગરનું વિજ્ઞાન માત્ર વિનાશ નોંતરે છે.ધર્મ જીવનના પ્રશ્નોનો ઉકેલ આપે છે.દરેક જગ્યાએ અને જીવનમાં દરેક તબક્કે ધર્મ અને ગુરુનું માર્ગદર્શન જરૂરી છે.સાથે જ તેમણે પ્રધાનમંત્રીશ્રીના અનુરોધ ને યાદ કરાવતા સૌ ને આઝાદીના અમૃત પર્વ વર્ષમાં 75 કલાક રાષ્ટ્ર માટે સમર્પિત કરવાનો અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રી એ કહ્યું કે ધર્મ વગરનું વિજ્ઞાન માત્ર વિનાશ નોંતરે છે.ધર્મ જીવનના પ્રશ્નોનો ઉકેલ આપે છે.દરેક જગ્યાએ અને જીવનમાં દરેક તબક્કે ધર્મ અને ગુરુનું માર્ગદર્શન જરૂરી છે.સાથે જ તેમણે પ્રધાનમંત્રીશ્રીના અનુરોધ ને યાદ કરાવતા સૌ ને આઝાદીના અમૃત પર્વ વર્ષમાં 75 કલાક રાષ્ટ્ર માટે સમર્પિત કરવાનો અનુરોધ કર્યો હતો.

4 / 5
બાદમાં ધર્મ સભામાં યુવાનોએ આઝાદીના અમૃત પર્વે દેશ માટે 75 કલાક સમર્પિત કરવાનો સંકલ્પ લીધો હતો.

બાદમાં ધર્મ સભામાં યુવાનોએ આઝાદીના અમૃત પર્વે દેશ માટે 75 કલાક સમર્પિત કરવાનો સંકલ્પ લીધો હતો.

5 / 5

Latest News Updates

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">