Photos : દીવ ખાતે INS ખુકરી P-49ના સંગ્રહાલયનું થયુ લોકાર્પણ, જુઓ આ ભવ્ય લોકાર્પણની એક ઝલક

ભારતના 73મા પ્રજાસત્તાક દિવસ નિમિતે દાદરા અને નગર હવેલી અને દમણ -દીવના કેન્દ્રશાસિત પ્રદેશોના ત્રીજા વિલીનીકરણ દિવસ નિમિત્તે પ્રશાસક દ્વારા દીવની જનતાને આ ભેટ આપવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 3:07 PM
સ્થાનિક પ્રશાસક  શ્રી પ્રફુલ્લ પટેલે 73મા પ્રજાસત્તાક દિવસ અને દાદરા અને નગર હવેલી અને દમણ- દીવના કેન્દ્રશાસિત પ્રદેશોના ત્રીજા વિલીનીકરણ દિવસ નિમિત્તે INS ખુકરી મેમોરિયલ ખાતે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

સ્થાનિક પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલે 73મા પ્રજાસત્તાક દિવસ અને દાદરા અને નગર હવેલી અને દમણ- દીવના કેન્દ્રશાસિત પ્રદેશોના ત્રીજા વિલીનીકરણ દિવસ નિમિત્તે INS ખુકરી મેમોરિયલ ખાતે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

1 / 5
 તમને જણાવી દઈએ કે, ગણતંત્ર દિવસે યોજાયેલા આ પ્રસંગે ખુકરી મિસાઇલ કોર્વેટ, P-49 ને લાઇટિંગ અને રંગબેરંગી ત્રિરંગાના રંગોથી શણગારવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, ગણતંત્ર દિવસે યોજાયેલા આ પ્રસંગે ખુકરી મિસાઇલ કોર્વેટ, P-49 ને લાઇટિંગ અને રંગબેરંગી ત્રિરંગાના રંગોથી શણગારવામાં આવી હતી.

2 / 5
મુલાકાત દરમિયાન સ્થાનિક પ્રશાસક સાથે ભારતીય નૌકાદળના અધિકારીઓ રીઅર એડમિરલ એ ભાવે, કોમોડોર નીતિન વિશ્નોઈ, કેપ્ટન અંશુલ કિશોર, કમાન્ડર રવિકાંત શુક્લા અને લેફ્ટનન્ટ કમાન્ડર ડેવિડ જોન અને વહીવટી અધિકારીઓ પણ હાજર હતા.

મુલાકાત દરમિયાન સ્થાનિક પ્રશાસક સાથે ભારતીય નૌકાદળના અધિકારીઓ રીઅર એડમિરલ એ ભાવે, કોમોડોર નીતિન વિશ્નોઈ, કેપ્ટન અંશુલ કિશોર, કમાન્ડર રવિકાંત શુક્લા અને લેફ્ટનન્ટ કમાન્ડર ડેવિડ જોન અને વહીવટી અધિકારીઓ પણ હાજર હતા.

3 / 5
માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલે તેમના સંબોધનમાં 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શહીદી વહોરનાર બહાદુર સૈનિકોને યાદ કર્યા હતા અને સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ અને અધિકારીઓનો આભાર માન્યો હતો.

માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલે તેમના સંબોધનમાં 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શહીદી વહોરનાર બહાદુર સૈનિકોને યાદ કર્યા હતા અને સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ અને અધિકારીઓનો આભાર માન્યો હતો.

4 / 5
પ્રથમ INS ખુકરી એ ભારતીય નૌકાદળનું બ્લેકવુડ-ક્લાસ ફ્રિગેટ હતું. તે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન 9 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાની નૌકાદળની સબમરીન હેંગોર દ્વારા દિવ દરિયાકાંઠે ડૂબી ગઈ હતી. ભારતીય નૌકાદળના ઈતિહાસમાં તે એકમાત્ર જહાજ છે જે 194 સૈનિકો સાથે ડૂબી ગયુ હતુ.

પ્રથમ INS ખુકરી એ ભારતીય નૌકાદળનું બ્લેકવુડ-ક્લાસ ફ્રિગેટ હતું. તે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન 9 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાની નૌકાદળની સબમરીન હેંગોર દ્વારા દિવ દરિયાકાંઠે ડૂબી ગઈ હતી. ભારતીય નૌકાદળના ઈતિહાસમાં તે એકમાત્ર જહાજ છે જે 194 સૈનિકો સાથે ડૂબી ગયુ હતુ.

5 / 5

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">