કોલકતામાં જોવા જઈ રહ્યા છો દુર્ગા પૂજા તો આ વસ્તુનો આનંદ પણ જરુરથી માણો

Durga Puja in Kolkata : જ્યારે પણ નવરાત્રી આવે છે, ત્યારે કોલકતાની દુર્ગા પૂજાની ચર્ચા જરુરથી થાય છે. જો તમે પણ આ સમયે કોલકતા દુર્ગા પૂજા જોવા જાઓ છો તો આ વસ્તુનો આનંદ પણ જરુરથી માણજો. આ અનુભવ તમને જીવનભર યાદ રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2022 | 11:28 PM
કોલકતાને સિટી ઓફ જોય તરીકે ઓળખવામાં આવે છે. નવરાત્રી દરમિયાન દુર્ગા પૂજાની સાથે સાથે તમે આ વસ્તુઓનો પણ આનંદ માણી શકો છો.

કોલકતાને સિટી ઓફ જોય તરીકે ઓળખવામાં આવે છે. નવરાત્રી દરમિયાન દુર્ગા પૂજાની સાથે સાથે તમે આ વસ્તુઓનો પણ આનંદ માણી શકો છો.

1 / 5
બંગાળમાં દુર્ગા પૂજા દરમિયાન અનેક સુંદર પંડાલ બનાવવામાં આવે છે. કોલકતામાં જ હજારો દુર્ગા પંડાલ હોય છે. નવરાત્રી દરમિયાન તમે આ પંડાલો જોવા જઈ શકો છો.

બંગાળમાં દુર્ગા પૂજા દરમિયાન અનેક સુંદર પંડાલ બનાવવામાં આવે છે. કોલકતામાં જ હજારો દુર્ગા પંડાલ હોય છે. નવરાત્રી દરમિયાન તમે આ પંડાલો જોવા જઈ શકો છો.

2 / 5
દુર્ગા પૂજા દરમિયાન ભક્તો ટ્રેડિશનલ કપડામાં જોવા મળે છે. મહિલાઓ લાલ બોર્ડરવાળી સાડી પહેરે છે અને પુરુષો ધોતી-કુર્તા. તમે પણ આ પરંપરાગત વેશભૂષા પહેરી શકો છો.

દુર્ગા પૂજા દરમિયાન ભક્તો ટ્રેડિશનલ કપડામાં જોવા મળે છે. મહિલાઓ લાલ બોર્ડરવાળી સાડી પહેરે છે અને પુરુષો ધોતી-કુર્તા. તમે પણ આ પરંપરાગત વેશભૂષા પહેરી શકો છો.

3 / 5
ત્યાની ખાણીપીણીની વસ્તુઓ પણ ઘણી આકર્ષક હોય છે. ત્યા તમે સ્ટ્રીટ ફૂડસ પુચકા, ઘુગની, સિંઘાડા, નૂડલ્સનો આનંદ માણી શકો છો.

ત્યાની ખાણીપીણીની વસ્તુઓ પણ ઘણી આકર્ષક હોય છે. ત્યા તમે સ્ટ્રીટ ફૂડસ પુચકા, ઘુગની, સિંઘાડા, નૂડલ્સનો આનંદ માણી શકો છો.

4 / 5
દુર્ગા પૂજા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થાય છે. સ્થાનીક લોકો તેમાં પરંપરાગત વેશભૂષામાં ડાન્સ કરતા હોય છે. ત્યાં યાત્રિઓને પ્રસાદના રુપમાં ભોગ પણ આપવામાં આવે છે.

દુર્ગા પૂજા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થાય છે. સ્થાનીક લોકો તેમાં પરંપરાગત વેશભૂષામાં ડાન્સ કરતા હોય છે. ત્યાં યાત્રિઓને પ્રસાદના રુપમાં ભોગ પણ આપવામાં આવે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">