
ઘરના સભ્યો વચ્ચે સતત ઝઘડા અને હંમેશા ઉદાસી અને નિરાશાનું વાતાવરણ પણ વાસ્તુ દોષના લક્ષણો છે.

જો તમારા દરેક નવા કાર્યમાં અવરોધો આવે છે અને મહેનત કર્યા પછી પણ તમને સફળતા મળતી નથી, તો તે વાસ્તુ દોષનો સંકેત હોઈ શકે છે.

જો તમારા ઘરમાં રાખેલી તુલસી અચાનક સુકાઈ જાય અને નવો તુલસીનો છોડ લગાવ્યા પછી પણ તે સુકાઈ જાય તો તે વાસ્તુ દોષના કારણે થઈ શકે છે.

વાસ્તુ અનુસાર ઘરનો મુખ્ય દરવાજો દક્ષિણ તરફ, શૌચાલય પૂર્વ દિશા તરફ, ઘર ત્રિકોણાકાર, ખૂણો અથવા ચોકડી પર હોવાના કારણે વાસ્તુ દોષ થાય છે.

નોંધ : અહીં અપવાં આવેલી માહિતી માન્યતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.