IAS Vineet Joshi: જાણો IAS વિનીત જોશીને, જેઓ ફરી એકવાર બન્યા CBSEના ચેરમેન
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે IAS અધિકારી વિનીત જોશીને (Vineet Joshi) CBSEના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે 14 ફેબ્રુઆરીએ આ અંગેની માહિતી જાહેર કરી છે.
Latest News Updates
Most Read Stories