Hydrating Foods: ઉનાળામાં આ 4 વસ્તુથી સ્વાસ્થ્યને થશે ઘણા ફાયદા, વાંચો અહેવાલ

ફળો સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયક હોય છે. ઉનાળામાં શરીરને હાઈડ્રેટેડ રાખવા માટે ફળો ઘણી રીતે મદદરુપ છે. આ તમને હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. આવો જાણીએ ઉનાળામાં તમારે કઈ વસ્તુ ખાવી જોઈએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2022 | 9:15 PM
ફળો સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયક હોય છે. ઉનાળામાં શરીરને હાઈડ્રેટેડ રાખવા માટે ફળો ઘણી રીતે મદદરુપ છે. આ તમને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. આવો જાણીએ ઉનાળામાં તમારે કઈ વસ્તુ ખાવી જોઈએ.

ફળો સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયક હોય છે. ઉનાળામાં શરીરને હાઈડ્રેટેડ રાખવા માટે ફળો ઘણી રીતે મદદરુપ છે. આ તમને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. આવો જાણીએ ઉનાળામાં તમારે કઈ વસ્તુ ખાવી જોઈએ.

1 / 5
લીલા શાકભાજી  - તમારા આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરો. તેમાં અદ્રાવ્ય ફાઇબર હોય છે. તે તમને પેટમાં ગેસ જેવી સમસ્યાથી બચાવવાનું કામ કરે છે. તમે તેને સલાડ તરીકે ખાઈ શકો છો.તમે તેને સૂપમાં ઉમેરી શકો છો.

લીલા શાકભાજી - તમારા આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરો. તેમાં અદ્રાવ્ય ફાઇબર હોય છે. તે તમને પેટમાં ગેસ જેવી સમસ્યાથી બચાવવાનું કામ કરે છે. તમે તેને સલાડ તરીકે ખાઈ શકો છો.તમે તેને સૂપમાં ઉમેરી શકો છો.

2 / 5
શકરટેટી - શકરટેટીમાં લગભગ 91 ટકા પાણી હોય છે. શકરટેટી વિટામિન B6, E અને કેલ્શિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. શકરટેટી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. શકરટેટી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

શકરટેટી - શકરટેટીમાં લગભગ 91 ટકા પાણી હોય છે. શકરટેટી વિટામિન B6, E અને કેલ્શિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. શકરટેટી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. શકરટેટી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

3 / 5
તરબૂચ - તરબૂચમાં લગભગ 92 ટકા પાણી હોય છે. તેમાં વિટામીન A, B6 અને C અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તરબૂચ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તરબૂચ શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે.

તરબૂચ - તરબૂચમાં લગભગ 92 ટકા પાણી હોય છે. તેમાં વિટામીન A, B6 અને C અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તરબૂચ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તરબૂચ શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે.

4 / 5
ડુંગળી -  ડુંગળી શરીરને ઠંડક આપે છે. તે શરીરના તાપમાનને સંતુલિત કરવામાં મદદ કરે છે. તેથી ઉનાળામાં ડુંગળીનું સેવન કરો.

ડુંગળી - ડુંગળી શરીરને ઠંડક આપે છે. તે શરીરના તાપમાનને સંતુલિત કરવામાં મદદ કરે છે. તેથી ઉનાળામાં ડુંગળીનું સેવન કરો.

5 / 5

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">