Hydrating Foods: ઉનાળામાં આ 4 વસ્તુથી સ્વાસ્થ્યને થશે ઘણા ફાયદા, વાંચો અહેવાલ

ફળો સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયક હોય છે. ઉનાળામાં શરીરને હાઈડ્રેટેડ રાખવા માટે ફળો ઘણી રીતે મદદરુપ છે. આ તમને હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. આવો જાણીએ ઉનાળામાં તમારે કઈ વસ્તુ ખાવી જોઈએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2022 | 9:15 PM
ફળો સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયક હોય છે. ઉનાળામાં શરીરને હાઈડ્રેટેડ રાખવા માટે ફળો ઘણી રીતે મદદરુપ છે. આ તમને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. આવો જાણીએ ઉનાળામાં તમારે કઈ વસ્તુ ખાવી જોઈએ.

ફળો સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયક હોય છે. ઉનાળામાં શરીરને હાઈડ્રેટેડ રાખવા માટે ફળો ઘણી રીતે મદદરુપ છે. આ તમને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. આવો જાણીએ ઉનાળામાં તમારે કઈ વસ્તુ ખાવી જોઈએ.

1 / 5
લીલા શાકભાજી  - તમારા આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરો. તેમાં અદ્રાવ્ય ફાઇબર હોય છે. તે તમને પેટમાં ગેસ જેવી સમસ્યાથી બચાવવાનું કામ કરે છે. તમે તેને સલાડ તરીકે ખાઈ શકો છો.તમે તેને સૂપમાં ઉમેરી શકો છો.

લીલા શાકભાજી - તમારા આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરો. તેમાં અદ્રાવ્ય ફાઇબર હોય છે. તે તમને પેટમાં ગેસ જેવી સમસ્યાથી બચાવવાનું કામ કરે છે. તમે તેને સલાડ તરીકે ખાઈ શકો છો.તમે તેને સૂપમાં ઉમેરી શકો છો.

2 / 5
શકરટેટી - શકરટેટીમાં લગભગ 91 ટકા પાણી હોય છે. શકરટેટી વિટામિન B6, E અને કેલ્શિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. શકરટેટી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. શકરટેટી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

શકરટેટી - શકરટેટીમાં લગભગ 91 ટકા પાણી હોય છે. શકરટેટી વિટામિન B6, E અને કેલ્શિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. શકરટેટી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. શકરટેટી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

3 / 5
તરબૂચ - તરબૂચમાં લગભગ 92 ટકા પાણી હોય છે. તેમાં વિટામીન A, B6 અને C અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તરબૂચ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તરબૂચ શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે.

તરબૂચ - તરબૂચમાં લગભગ 92 ટકા પાણી હોય છે. તેમાં વિટામીન A, B6 અને C અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તરબૂચ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તરબૂચ શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે.

4 / 5
ડુંગળી -  ડુંગળી શરીરને ઠંડક આપે છે. તે શરીરના તાપમાનને સંતુલિત કરવામાં મદદ કરે છે. તેથી ઉનાળામાં ડુંગળીનું સેવન કરો.

ડુંગળી - ડુંગળી શરીરને ઠંડક આપે છે. તે શરીરના તાપમાનને સંતુલિત કરવામાં મદદ કરે છે. તેથી ઉનાળામાં ડુંગળીનું સેવન કરો.

5 / 5

Latest News Updates

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">