Home Remedies: કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવા અજમાવો આ ઘરેલું ઉપચાર

કબજિયાતની સમસ્યા એ એક સામાન્ય સમસ્યા છે. તમે પણ જીવનમાં આ કબજિયાતની સમસ્યાનો સામનો કર્યો હશે. આ કબજિયાતને કારણે પાચનની સમસ્યાઓ, માથામાં દુખાવો અને પેટમાં ગેસની સમસ્યાનો સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ કબજિયાતમાંથી રાહત મેળવા માટેના કેટલાક ઘરેલૂ ઉપાયો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2022 | 9:04 PM
કબજિયાત એક સામાન્ય સમસ્યા છે. પેટ સાફ ન હોવાને કારણે કબજિયાતની સમસ્યાનો સામનો કરવો પડે છે. કબજિયાતને કારણે માથાનો દુખાવો, ઉબકા, પેટમાં ગેસ અને પાચનની સમસ્યાનો સામનો કરવો પડે છે. કબજિયાતની સમસ્યાથી રાહત મેળવવા માટે તમે વિવિધ ઘરેલું ઉપચાર અજમાવી શકો છો.

કબજિયાત એક સામાન્ય સમસ્યા છે. પેટ સાફ ન હોવાને કારણે કબજિયાતની સમસ્યાનો સામનો કરવો પડે છે. કબજિયાતને કારણે માથાનો દુખાવો, ઉબકા, પેટમાં ગેસ અને પાચનની સમસ્યાનો સામનો કરવો પડે છે. કબજિયાતની સમસ્યાથી રાહત મેળવવા માટે તમે વિવિધ ઘરેલું ઉપચાર અજમાવી શકો છો.

1 / 5
પાલક - પાલકમાં પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. પાલકનું સેવન કબજિયાતની સમસ્યામાંથી રાહત આપવાનું કામ કરે છે.

પાલક - પાલકમાં પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. પાલકનું સેવન કબજિયાતની સમસ્યામાંથી રાહત આપવાનું કામ કરે છે.

2 / 5
દહીં - દહીં આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. દહીંમાં કેલ્શિયમ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. દહીં કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

દહીં - દહીં આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. દહીંમાં કેલ્શિયમ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. દહીં કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

3 / 5
લીંબુ પાણી - લીંબુમાં વિટામિન c ભરપૂર માત્રામાં હોય છે. લીંબુનો રસ પાણીમાં ભેળવીને પીવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. તમે સવારે લીંબુ પાણી પી શકો છો. તે કબજિયાતની સમસ્યામાં રાહત આપવાનું કામ કરે છે.

લીંબુ પાણી - લીંબુમાં વિટામિન c ભરપૂર માત્રામાં હોય છે. લીંબુનો રસ પાણીમાં ભેળવીને પીવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. તમે સવારે લીંબુ પાણી પી શકો છો. તે કબજિયાતની સમસ્યામાં રાહત આપવાનું કામ કરે છે.

4 / 5
પૂરતું પાણી પીઓ - દરરોજ પૂરતું પાણી પીઓ. દરરોજ લગભગ 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. લીંબુ અને કાળું મીઠું નાખીને સવારે ખાલી પેટ તેને હૂંફાળું પીવું જોઈએ તેનાથી તમને કબજિયાતમાંથી રાહત મળશે.

પૂરતું પાણી પીઓ - દરરોજ પૂરતું પાણી પીઓ. દરરોજ લગભગ 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. લીંબુ અને કાળું મીઠું નાખીને સવારે ખાલી પેટ તેને હૂંફાળું પીવું જોઈએ તેનાથી તમને કબજિયાતમાંથી રાહત મળશે.

5 / 5

Latest News Updates

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">