Toothache Home Remedies : દાંતના દુ:ખાવાથી પરેશાન છો ? તો અપનાવો આ અસરદાર ઘરેલુ નૂસ્ખા

સામાન્ય રીતે દાંતમાં દુ:ખાવો સડો, ઈજા અથવા સાઇનસની સમસ્યાને કારણે હોઈ શકે છે. ત્યારે આજે અમે તમને કેટલાક સરળ ઘરેલૂ ઉપાયો વિશે જણાવીશુ જેનાથી તમે દાંતના દુ:ખાવાથી રાહત મેળવી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 3:31 PM
લવિંગનું તેલ - લવિંગ દાંતના દુ:ખાવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે, તેમાં યુજેનોલ નામનું સક્રિય ઘટક છે, જે કુદરતી એનેસ્થેટિક છે. તમે આ તેલને કોટનની મદદથી લગાવીને દુ:ખાવાથી રાહત મેળવી શકો છો.

લવિંગનું તેલ - લવિંગ દાંતના દુ:ખાવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે, તેમાં યુજેનોલ નામનું સક્રિય ઘટક છે, જે કુદરતી એનેસ્થેટિક છે. તમે આ તેલને કોટનની મદદથી લગાવીને દુ:ખાવાથી રાહત મેળવી શકો છો.

1 / 5
લસણ - લસણમાં એલિસિન નામનું તત્વ હોય છે. તે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો ધરાવે છે, જે દાંતનો દુ:ખાવો પેદા કરતા બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે. તમે લસણને સીધું ચાવીને અથવા તેમાં મીઠું ઉમેરીને પેસ્ટના રૂપમાં લગાવી શકો છો.

લસણ - લસણમાં એલિસિન નામનું તત્વ હોય છે. તે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો ધરાવે છે, જે દાંતનો દુ:ખાવો પેદા કરતા બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે. તમે લસણને સીધું ચાવીને અથવા તેમાં મીઠું ઉમેરીને પેસ્ટના રૂપમાં લગાવી શકો છો.

2 / 5
વેનીલા અર્ક - વેનીલા અર્કમાં રહેલા આલ્કોહોલનું પ્રમાણ થોડા સમય માટે દુ:ખાવામાંથી રાહત આપે છે,ઉપરાંત તેમાં એન્ટી ઓક્સિડેન્ટ પણ છે જે સોજાને ઠીક કરવા માટે ઉપયોગી છે.

વેનીલા અર્ક - વેનીલા અર્કમાં રહેલા આલ્કોહોલનું પ્રમાણ થોડા સમય માટે દુ:ખાવામાંથી રાહત આપે છે,ઉપરાંત તેમાં એન્ટી ઓક્સિડેન્ટ પણ છે જે સોજાને ઠીક કરવા માટે ઉપયોગી છે.

3 / 5
આમળા-આમળામાં ઘણા એન્ટી ઓક્સિડેન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો છે. રોજ એક ચમચી આમળા પાઉડરનું સેવન તમારા દાંતને સ્વસ્થ અને રોગમુક્ત રાખવામાં અસરકારક સાબિત થઈ શકે છે.

આમળા-આમળામાં ઘણા એન્ટી ઓક્સિડેન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો છે. રોજ એક ચમચી આમળા પાઉડરનું સેવન તમારા દાંતને સ્વસ્થ અને રોગમુક્ત રાખવામાં અસરકારક સાબિત થઈ શકે છે.

4 / 5
હળદર પાવડર - તમારા રસોડામાં રહેલી હળદર એન્ટી બેક્ટેરિયલ ગુણ ધરાવે છે અને તે બળતરા અટકાવે છે. સરસવના તેલમાં હળદર પાવડર મિક્સ કરીને પેસ્ટ બનાવો. દરરોજ રાત્રે સૂતા પહેલા તેને લગાવવાથી દુ:ખાવાથી રાહત મેળવી શકાય છે.

હળદર પાવડર - તમારા રસોડામાં રહેલી હળદર એન્ટી બેક્ટેરિયલ ગુણ ધરાવે છે અને તે બળતરા અટકાવે છે. સરસવના તેલમાં હળદર પાવડર મિક્સ કરીને પેસ્ટ બનાવો. દરરોજ રાત્રે સૂતા પહેલા તેને લગાવવાથી દુ:ખાવાથી રાહત મેળવી શકાય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">