Kedarnath Dham : યાત્રા પર જતા પહેલા અહીં જાણો કેદારનાથ ધામના એવા રહસ્યો જે તમે નહીં જાણતા હોવ
કેદારનાથ જ્યોતિર્લિંગ અથવા કેદારનાથ ધામ (Kedarnath) એ ભગવાન શંકરને સમર્પિત એવું હિંદુઓનું પવિત્ર સ્થાન છે. આ સ્થળ હિમાલયની ગિરિમાળામાં ગઢવાલ ક્ષેત્રમાં ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં મંદાકિની નદીને કિનારે આવેલું છે.
Latest News Updates
Most Read Stories