ડાયાબિટીસના દર્દીઓએ Travelling સમયે રાખવી આ સાવચેતી

ડાયાબિટીસ(Diabetic) એક એવી બિમારી છે જેને કયારેય નજરઅંદાજ ના કરવી જોઈએ. જો તમે ડાયાબિટીસના દર્દીઓ છો, તો ટ્રાવેલિંગ દરમિયાન ઘણી સાવચેતી રાખવી જોઈએ. ડાયાબિટીસના દર્દીઓએ ટ્રાવેલિંગ દરમિયાન આ ટિપ્સ ફોલો કરવી જોઈએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2022 | 10:44 PM
ડાયાબિટીસ એક એવી બિમારી છે જેને કયારેય નજરઅંદાજ ના કરવી જોઈએ. જો તમે ડાયાબિટીસના દર્દીઓ છો, તો ટ્રાવેલિંગ દરમિયાન ઘણી સાવચેતી રાખવી જોઈએ. ધ્યાન રાખવામાં ના આવે તો ટ્રાવેલિંગ  દરમિયાન જ તમે બીમાર થઈ શકો છે.

ડાયાબિટીસ એક એવી બિમારી છે જેને કયારેય નજરઅંદાજ ના કરવી જોઈએ. જો તમે ડાયાબિટીસના દર્દીઓ છો, તો ટ્રાવેલિંગ દરમિયાન ઘણી સાવચેતી રાખવી જોઈએ. ધ્યાન રાખવામાં ના આવે તો ટ્રાવેલિંગ દરમિયાન જ તમે બીમાર થઈ શકો છે.

1 / 5
ડૉક્ટરની સલાહ લેવીઃ  ઘણીવાર લોકો ડૉક્ટરની સલાહ લીધા વિના જ  ટ્રાવેલિંગ કરતા હોય છે. ડાયાબિટીસના દર્દીઓએ ભૂલથી પણ આ ન કરવું જોઈએ. તેઓએ તેમના તમામ તપાસ કરાવવી જોઈએ અને ડૉક્ટરની પરવાનગી પછી જ પ્રવાસ માટે રવાના થઈ જવું જોઈએ.

ડૉક્ટરની સલાહ લેવીઃ ઘણીવાર લોકો ડૉક્ટરની સલાહ લીધા વિના જ ટ્રાવેલિંગ કરતા હોય છે. ડાયાબિટીસના દર્દીઓએ ભૂલથી પણ આ ન કરવું જોઈએ. તેઓએ તેમના તમામ તપાસ કરાવવી જોઈએ અને ડૉક્ટરની પરવાનગી પછી જ પ્રવાસ માટે રવાના થઈ જવું જોઈએ.

2 / 5
ફિટનેસઃ મોટા ભાગના કિસ્સાઓમાં એવું જોવામાં આવ્યું છે કે લોકો ટ્રિપ પર ગયા પછી પોતાની ફિટનેસ પ્રત્યે એટલી કાળજી રાખતા નથી જેટલી સામાન્ય જીવનમાં હોય છે. મુસાફરી પર ગયા પછી પણ ત્યાં તમારી ફિટનેસ રૂટિન ફોલો કરો.

ફિટનેસઃ મોટા ભાગના કિસ્સાઓમાં એવું જોવામાં આવ્યું છે કે લોકો ટ્રિપ પર ગયા પછી પોતાની ફિટનેસ પ્રત્યે એટલી કાળજી રાખતા નથી જેટલી સામાન્ય જીવનમાં હોય છે. મુસાફરી પર ગયા પછી પણ ત્યાં તમારી ફિટનેસ રૂટિન ફોલો કરો.

3 / 5
શુગર લેવલ નિયમિત તપાસો: ટ્રાવેલિંગ દરમિયાન તમારી સાથે સુગર લેવલ ચેકીંગ મશીન રાખો. ડાયાબિટીસના દર્દી વારંવાર આ ભૂલનું પુનરાવર્તન કરે છે અને તેમને રસ્તામાં સમસ્યાઓ થવા લાગે છે. આની મદદથી તમે જાણી શકશો કે તમને સારવારની જરૂર છે કે નહીં.

શુગર લેવલ નિયમિત તપાસો: ટ્રાવેલિંગ દરમિયાન તમારી સાથે સુગર લેવલ ચેકીંગ મશીન રાખો. ડાયાબિટીસના દર્દી વારંવાર આ ભૂલનું પુનરાવર્તન કરે છે અને તેમને રસ્તામાં સમસ્યાઓ થવા લાગે છે. આની મદદથી તમે જાણી શકશો કે તમને સારવારની જરૂર છે કે નહીં.

4 / 5
નિયમિત પાણી પીવોઃ માત્ર ડાયાબિટીસના દર્દીઓ જ નહીં, દરેક વ્યક્તિએ સામાન્ય જીવનમાં મુસાફરી દરમિયાન પુષ્કળ પાણી પીવું જોઈએ. પાણી પીવાથી શરીરમાંથી ઘણા ઝેરી તત્વો દૂર થાય છે અને બ્લડ શુગર લેવલ પણ નિયંત્રણમાં રહે છે.

નિયમિત પાણી પીવોઃ માત્ર ડાયાબિટીસના દર્દીઓ જ નહીં, દરેક વ્યક્તિએ સામાન્ય જીવનમાં મુસાફરી દરમિયાન પુષ્કળ પાણી પીવું જોઈએ. પાણી પીવાથી શરીરમાંથી ઘણા ઝેરી તત્વો દૂર થાય છે અને બ્લડ શુગર લેવલ પણ નિયંત્રણમાં રહે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">