ડાયાબિટીસના દર્દીઓએ Travelling સમયે રાખવી આ સાવચેતી

ડાયાબિટીસ(Diabetic) એક એવી બિમારી છે જેને કયારેય નજરઅંદાજ ના કરવી જોઈએ. જો તમે ડાયાબિટીસના દર્દીઓ છો, તો ટ્રાવેલિંગ દરમિયાન ઘણી સાવચેતી રાખવી જોઈએ. ડાયાબિટીસના દર્દીઓએ ટ્રાવેલિંગ દરમિયાન આ ટિપ્સ ફોલો કરવી જોઈએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2022 | 10:44 PM
ડાયાબિટીસ એક એવી બિમારી છે જેને કયારેય નજરઅંદાજ ના કરવી જોઈએ. જો તમે ડાયાબિટીસના દર્દીઓ છો, તો ટ્રાવેલિંગ દરમિયાન ઘણી સાવચેતી રાખવી જોઈએ. ધ્યાન રાખવામાં ના આવે તો ટ્રાવેલિંગ  દરમિયાન જ તમે બીમાર થઈ શકો છે.

ડાયાબિટીસ એક એવી બિમારી છે જેને કયારેય નજરઅંદાજ ના કરવી જોઈએ. જો તમે ડાયાબિટીસના દર્દીઓ છો, તો ટ્રાવેલિંગ દરમિયાન ઘણી સાવચેતી રાખવી જોઈએ. ધ્યાન રાખવામાં ના આવે તો ટ્રાવેલિંગ દરમિયાન જ તમે બીમાર થઈ શકો છે.

1 / 5
ડૉક્ટરની સલાહ લેવીઃ  ઘણીવાર લોકો ડૉક્ટરની સલાહ લીધા વિના જ  ટ્રાવેલિંગ કરતા હોય છે. ડાયાબિટીસના દર્દીઓએ ભૂલથી પણ આ ન કરવું જોઈએ. તેઓએ તેમના તમામ તપાસ કરાવવી જોઈએ અને ડૉક્ટરની પરવાનગી પછી જ પ્રવાસ માટે રવાના થઈ જવું જોઈએ.

ડૉક્ટરની સલાહ લેવીઃ ઘણીવાર લોકો ડૉક્ટરની સલાહ લીધા વિના જ ટ્રાવેલિંગ કરતા હોય છે. ડાયાબિટીસના દર્દીઓએ ભૂલથી પણ આ ન કરવું જોઈએ. તેઓએ તેમના તમામ તપાસ કરાવવી જોઈએ અને ડૉક્ટરની પરવાનગી પછી જ પ્રવાસ માટે રવાના થઈ જવું જોઈએ.

2 / 5
ફિટનેસઃ મોટા ભાગના કિસ્સાઓમાં એવું જોવામાં આવ્યું છે કે લોકો ટ્રિપ પર ગયા પછી પોતાની ફિટનેસ પ્રત્યે એટલી કાળજી રાખતા નથી જેટલી સામાન્ય જીવનમાં હોય છે. મુસાફરી પર ગયા પછી પણ ત્યાં તમારી ફિટનેસ રૂટિન ફોલો કરો.

ફિટનેસઃ મોટા ભાગના કિસ્સાઓમાં એવું જોવામાં આવ્યું છે કે લોકો ટ્રિપ પર ગયા પછી પોતાની ફિટનેસ પ્રત્યે એટલી કાળજી રાખતા નથી જેટલી સામાન્ય જીવનમાં હોય છે. મુસાફરી પર ગયા પછી પણ ત્યાં તમારી ફિટનેસ રૂટિન ફોલો કરો.

3 / 5
શુગર લેવલ નિયમિત તપાસો: ટ્રાવેલિંગ દરમિયાન તમારી સાથે સુગર લેવલ ચેકીંગ મશીન રાખો. ડાયાબિટીસના દર્દી વારંવાર આ ભૂલનું પુનરાવર્તન કરે છે અને તેમને રસ્તામાં સમસ્યાઓ થવા લાગે છે. આની મદદથી તમે જાણી શકશો કે તમને સારવારની જરૂર છે કે નહીં.

શુગર લેવલ નિયમિત તપાસો: ટ્રાવેલિંગ દરમિયાન તમારી સાથે સુગર લેવલ ચેકીંગ મશીન રાખો. ડાયાબિટીસના દર્દી વારંવાર આ ભૂલનું પુનરાવર્તન કરે છે અને તેમને રસ્તામાં સમસ્યાઓ થવા લાગે છે. આની મદદથી તમે જાણી શકશો કે તમને સારવારની જરૂર છે કે નહીં.

4 / 5
નિયમિત પાણી પીવોઃ માત્ર ડાયાબિટીસના દર્દીઓ જ નહીં, દરેક વ્યક્તિએ સામાન્ય જીવનમાં મુસાફરી દરમિયાન પુષ્કળ પાણી પીવું જોઈએ. પાણી પીવાથી શરીરમાંથી ઘણા ઝેરી તત્વો દૂર થાય છે અને બ્લડ શુગર લેવલ પણ નિયંત્રણમાં રહે છે.

નિયમિત પાણી પીવોઃ માત્ર ડાયાબિટીસના દર્દીઓ જ નહીં, દરેક વ્યક્તિએ સામાન્ય જીવનમાં મુસાફરી દરમિયાન પુષ્કળ પાણી પીવું જોઈએ. પાણી પીવાથી શરીરમાંથી ઘણા ઝેરી તત્વો દૂર થાય છે અને બ્લડ શુગર લેવલ પણ નિયંત્રણમાં રહે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">