AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : લીલી હળદર ખાવાના અનેક ફાયદા છે, આ દુખાવામાં તરત જ રાહત મળશે

લીલી હળદર સુકી હળદરથી વધારે ફાયદાકારક છે. શિયાળામાં લીલી હળદર ખાવાથી અનેક ફાયદા થાય છે. ખાસ કરીને યૂરિક એસિડના દર્દીઓ માટે લીલી હળદર દવાનું કામ કરે છે. જાણો લીલી હળદર ખાવાના ફાયદા શું છે.

| Updated on: Dec 09, 2024 | 2:39 PM
Share
શિયાળામાં લીલી હળદર બજારમાં ખુબ જોવા મળે છે. દેખાવમાં આદું જેવી લાગતી આ વસ્તુ આદુ નહિ પરંતુ લીલી હળદર હોય છે. તેને સુકાવીને તેની હળદર બનાવવામાં આવે છે ત્યારબાદ તેનો પાવડર બનાવવામાં આવે છે. હળદરના પાવડરથી વધારે તાકતવાળી હોય છે લીલી હળદર, તમારે પણ લીલી હળદરને ડાયટમાં સામેલ કરવી જોઈએ.

શિયાળામાં લીલી હળદર બજારમાં ખુબ જોવા મળે છે. દેખાવમાં આદું જેવી લાગતી આ વસ્તુ આદુ નહિ પરંતુ લીલી હળદર હોય છે. તેને સુકાવીને તેની હળદર બનાવવામાં આવે છે ત્યારબાદ તેનો પાવડર બનાવવામાં આવે છે. હળદરના પાવડરથી વધારે તાકતવાળી હોય છે લીલી હળદર, તમારે પણ લીલી હળદરને ડાયટમાં સામેલ કરવી જોઈએ.

1 / 5
ખાસ કરીને જે લોકોને સાંધાનો દુખાવો તેમજ યુરિક એસિડની સમસ્યા હોય છે. તેમણે લીલી હળદરનું સલાડ સાથે સેવન કરવું જોઈએ. તેમજ લીલી હળદર ખાવાના અનેક ફાયદા પણ છે.

ખાસ કરીને જે લોકોને સાંધાનો દુખાવો તેમજ યુરિક એસિડની સમસ્યા હોય છે. તેમણે લીલી હળદરનું સલાડ સાથે સેવન કરવું જોઈએ. તેમજ લીલી હળદર ખાવાના અનેક ફાયદા પણ છે.

2 / 5
લીલી હળદરમાં કરક્યૂમિન નામનું એક ખાસ તત્વો હોય છે. જે યુરિક એસિડને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ સિવાય લીલી હળદરમાં એન્ટીબાયોટિક ગુણ પણ હોય છે. જે સાંધાના દુખાવામાં રાહત આપે છે અને સોજામાં રાહત આપે છે.

લીલી હળદરમાં કરક્યૂમિન નામનું એક ખાસ તત્વો હોય છે. જે યુરિક એસિડને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ સિવાય લીલી હળદરમાં એન્ટીબાયોટિક ગુણ પણ હોય છે. જે સાંધાના દુખાવામાં રાહત આપે છે અને સોજામાં રાહત આપે છે.

3 / 5
 લીલી હળદરનો ઉપયોગ તમે અનેક રીતે કરી શકો છો. તમે સબ્જીમાં નાંખીને પણ સેવન કરી શકો છો. લીલી હળદરને દુધમાં નાંખી પીવાથી શરીરને અનેક લાભો થાય છે. હળદર તમામ મસાલામાં સૌથી ફાયદાકારક છે

લીલી હળદરનો ઉપયોગ તમે અનેક રીતે કરી શકો છો. તમે સબ્જીમાં નાંખીને પણ સેવન કરી શકો છો. લીલી હળદરને દુધમાં નાંખી પીવાથી શરીરને અનેક લાભો થાય છે. હળદર તમામ મસાલામાં સૌથી ફાયદાકારક છે

4 / 5
તમામ સબ્જી બનાવવા માટે હળદરનો ઉપયોગ થાય છે. શિયાળામાં લીલી હળદરને સુકાવીને તેનો ઉપયોગ કરી શકો છે. લીલી હળદર ઈમ્યુનિટી વધારે છે. લીલી હળદરને તમે સલાડ તરીકે સેવન કરી શકો છો. લીલી હળદર સ્કિન માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

તમામ સબ્જી બનાવવા માટે હળદરનો ઉપયોગ થાય છે. શિયાળામાં લીલી હળદરને સુકાવીને તેનો ઉપયોગ કરી શકો છે. લીલી હળદર ઈમ્યુનિટી વધારે છે. લીલી હળદરને તમે સલાડ તરીકે સેવન કરી શકો છો. લીલી હળદર સ્કિન માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

5 / 5
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">