AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HealthTips : રાત્રે સુતા પહેલા છેલ્લી વસ્તુ શું ખાવી જોઈએ, જાણો તેના અઢળક ફાયદા વિશે

શું તમને ખબર છે આપણે રાત્રે જમવામાં છેલ્લી વસ્તુ શું ખાવી જોઈએ, જો નહિ તો આજે અમે તમને જણાવીશું કે, રાત્રે સુતા પહેલા કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ. જેનાથી તમને સારી ઉંઘ આવી જશે.

| Updated on: Dec 10, 2024 | 1:17 PM
Share
સારા સ્વાસ્થ માટે અને સારી ઉંઘ આવે તે માટે રાત્રે  બપોરના ભોજન કરતા ઓછું જમવું જોઈએ, તેમજ ડિનર કર્યા બાદ થાડ સમય માટે ચાલવું જોઈએ, જમવા અને સુવા વચ્ચે ઓછામાં ઓછો 3 કલાકનો ગેપ હોવો પણ જરુરી છે.

સારા સ્વાસ્થ માટે અને સારી ઉંઘ આવે તે માટે રાત્રે બપોરના ભોજન કરતા ઓછું જમવું જોઈએ, તેમજ ડિનર કર્યા બાદ થાડ સમય માટે ચાલવું જોઈએ, જમવા અને સુવા વચ્ચે ઓછામાં ઓછો 3 કલાકનો ગેપ હોવો પણ જરુરી છે.

1 / 5
હવે આ વાત મોટાભાગના લોકો જાણે છે પરંતુ શું તમને ખબર છે કે, રાત્રે સુતા પહેલા છેલ્લે કઈ વસ્તુ ખાવી જોઈએ. જો નહિ તો આજે તમને જણાવીશું કે, તેના ફાયદા પણ શું થાય છે.

હવે આ વાત મોટાભાગના લોકો જાણે છે પરંતુ શું તમને ખબર છે કે, રાત્રે સુતા પહેલા છેલ્લે કઈ વસ્તુ ખાવી જોઈએ. જો નહિ તો આજે તમને જણાવીશું કે, તેના ફાયદા પણ શું થાય છે.

2 / 5
મોટાભાગના લોકો ડિનર બાદ નટ્સ કે પછી ગરમ દુધ પીવાનું પસંદ કરે છે. જે સ્વાસ્થ માટે ફાયદાકારક છે. કેટલાક લોકો સુતા પહેલા વરિયાળીનું સેવન કરે છે. વરિયાળી પાચનને મજબુત બનાવે છે.

મોટાભાગના લોકો ડિનર બાદ નટ્સ કે પછી ગરમ દુધ પીવાનું પસંદ કરે છે. જે સ્વાસ્થ માટે ફાયદાકારક છે. કેટલાક લોકો સુતા પહેલા વરિયાળીનું સેવન કરે છે. વરિયાળી પાચનને મજબુત બનાવે છે.

3 / 5
વરિયાળીમાં મેલાટોનિન હોય છે, જેનાથી સારી અને જલ્દી ઉંઘ આવી જાય છે. એટલા માટે રાત્રિના સમયે વરિયાળીનું સેવન કરવું તમારા માટે ફાયદાકારક માનવામાં આવે છે.

વરિયાળીમાં મેલાટોનિન હોય છે, જેનાથી સારી અને જલ્દી ઉંઘ આવી જાય છે. એટલા માટે રાત્રિના સમયે વરિયાળીનું સેવન કરવું તમારા માટે ફાયદાકારક માનવામાં આવે છે.

4 / 5
 વરિયાળીનો ઉપયોગ તમામ લોકોના ઘરોમાં મસાલા તરીકે થાય છે. આ સિવાય વરિયાળીનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે પણ થાય છે.વરિયાળીનો ઉપયોગ આપણા ઘરોમાં સદીઓથી પેટ સંબંધિત સમસ્યાઓ માટે રામબાણ તરીકે કરવામાં આવે છે.

વરિયાળીનો ઉપયોગ તમામ લોકોના ઘરોમાં મસાલા તરીકે થાય છે. આ સિવાય વરિયાળીનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે પણ થાય છે.વરિયાળીનો ઉપયોગ આપણા ઘરોમાં સદીઓથી પેટ સંબંધિત સમસ્યાઓ માટે રામબાણ તરીકે કરવામાં આવે છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">