AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવું સ્વાસ્થ માટે ફાયદાકારક કે, નુકસાનકારક જાણો

લીંબુ પાણી સ્વાસ્થ માટે ફાયદાકારક છે. આ વાત સૌ કોઈ જાણે છે. પરંતુ કેટલાક લોકોને લીંબુ પાણીનું સેવન કરવાનથી નુકસાન પણ થાય છે. તો ચાલો જાણીએ કોને લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ નહિ.

| Updated on: Dec 11, 2024 | 11:32 AM
Share
લીંબુ પાણીમાં ભરપુર માત્રામાં વિટામિન સી હોય છે. જે સ્વાસ્થ માટે ફાયદાકારક માનવામાં આવે છે. ઉનાળામાં લોકો દરરોજ લીંબુ પાણી પીવાનું પસંદ કરે છે. જે વજન ઘટાડવાથી લઈ ઈમ્યુનિટીને મજબુત બનાવવા માટે ફાયદાકારક છે.

લીંબુ પાણીમાં ભરપુર માત્રામાં વિટામિન સી હોય છે. જે સ્વાસ્થ માટે ફાયદાકારક માનવામાં આવે છે. ઉનાળામાં લોકો દરરોજ લીંબુ પાણી પીવાનું પસંદ કરે છે. જે વજન ઘટાડવાથી લઈ ઈમ્યુનિટીને મજબુત બનાવવા માટે ફાયદાકારક છે.

1 / 5
 લોકો વજન  ઘટાડવા માટે સવારે ખાલી પેટે લીંબુ પાણી પીતા હોય છે પરંતુ જરુરી નથી કે, સવારે લીંબા પાણી દરેક લોકો પી શકે. કેટલાક લોકો માટે સવારે લીંબુ પાણીનું સેવન નુકસાનકારક પણ છે. તો ચાલો જાણીએ કોના માટે ખાલી પેટે લીંબુ પાણી નુકસાનકારક છે.

લોકો વજન ઘટાડવા માટે સવારે ખાલી પેટે લીંબુ પાણી પીતા હોય છે પરંતુ જરુરી નથી કે, સવારે લીંબા પાણી દરેક લોકો પી શકે. કેટલાક લોકો માટે સવારે લીંબુ પાણીનું સેવન નુકસાનકારક પણ છે. તો ચાલો જાણીએ કોના માટે ખાલી પેટે લીંબુ પાણી નુકસાનકારક છે.

2 / 5
જો તમે ખાલી પેટે લીંબુ પાણી પી રહ્યા છે. તો એસિડિટીની સમસ્યા વધી શકે છે.એટલા માટે જેને એસિડિટી છે તેમણે ખાલી પેટે લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ નહિ, કારણ કે, તે લીંબુ એસિડિટી વધારે છે, ખાલી પેટે લીંબુ પાણી પીવાથી એસિડિટીના દર્દીઓ માટે નુકસાનકારક છે.

જો તમે ખાલી પેટે લીંબુ પાણી પી રહ્યા છે. તો એસિડિટીની સમસ્યા વધી શકે છે.એટલા માટે જેને એસિડિટી છે તેમણે ખાલી પેટે લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ નહિ, કારણ કે, તે લીંબુ એસિડિટી વધારે છે, ખાલી પેટે લીંબુ પાણી પીવાથી એસિડિટીના દર્દીઓ માટે નુકસાનકારક છે.

3 / 5
જે લોકો દરરોજ લીંબુ પાણી પીવે છે. તેમને દાંતની સમસ્યા થઈ શકે છે. ખાલી પેટે લીંબુ પાણી પીવાથી સ્વાસ્થ પર ખરાબ અસર પડે છે. તેનું મુખ્ય કારણ લીંબુમાં રહેલું એસિડ છે. જેનાથી દાંતમાં સંવેદનશીલતા વધે છે.

જે લોકો દરરોજ લીંબુ પાણી પીવે છે. તેમને દાંતની સમસ્યા થઈ શકે છે. ખાલી પેટે લીંબુ પાણી પીવાથી સ્વાસ્થ પર ખરાબ અસર પડે છે. તેનું મુખ્ય કારણ લીંબુમાં રહેલું એસિડ છે. જેનાથી દાંતમાં સંવેદનશીલતા વધે છે.

4 / 5
જે લોકોને કિડનીની સમસ્યા છે. તેમણે ખાલી પેટે લીંબુ પાણી પીવું જોઈએ નહિ. તેનાથી કિડની પર ખરાબ અસર પડે છે. તેમજ અનેક સ્વાસ્થ સબંધી સમસ્યાઓ પણ થાય છે.

જે લોકોને કિડનીની સમસ્યા છે. તેમણે ખાલી પેટે લીંબુ પાણી પીવું જોઈએ નહિ. તેનાથી કિડની પર ખરાબ અસર પડે છે. તેમજ અનેક સ્વાસ્થ સબંધી સમસ્યાઓ પણ થાય છે.

5 / 5
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">