Health: અંજીરના વધુ પડતા સેવનથી સ્વાસ્થ્યને થઇ શકે છે નુકસાન

કોરોનાકાળમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે અંજીરને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ સિવાય અંજીરના અન્ય ઘણા ફાયદા છે. પરંતુ અંજીરની દરેક બાબતો સ્વાસ્થ્ય માટે સારી છે તેવુ નથી. કેટલાક કિસ્સાઓમાં અંજીર નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 3:48 PM
અંજીર પેટ માટે ખૂબ જ સારા માનવામાં આવે છે, પરંતુ જો તમને ગેસની સમસ્યા હોય તો તમારે અંજીર ખાવાનું ટાળવું જોઈએ. તેના સેવનથી તમને પેટમાં દુખાવો, ગેસ, પેટ ફૂલી જવુ જેવી સમસ્યા થઈ શકે છે.

અંજીર પેટ માટે ખૂબ જ સારા માનવામાં આવે છે, પરંતુ જો તમને ગેસની સમસ્યા હોય તો તમારે અંજીર ખાવાનું ટાળવું જોઈએ. તેના સેવનથી તમને પેટમાં દુખાવો, ગેસ, પેટ ફૂલી જવુ જેવી સમસ્યા થઈ શકે છે.

1 / 5
અંજીરની તાસીર ખૂબ જ ગરમ માનવામાં આવે છે. જો તેનું વધુ સેવન કરવામાં આવે તો તે રેટિના (આંખનો એક ભાગ)માં રક્તસ્રાવનું કારણ બની શકે છે. જેમને પીરિયડ દરમિયાન વધુ રક્તસ્ત્રાવ થાય છે, તેમના માટે પણ અંજીર નુકસાનકારક બની શકે છે.

અંજીરની તાસીર ખૂબ જ ગરમ માનવામાં આવે છે. જો તેનું વધુ સેવન કરવામાં આવે તો તે રેટિના (આંખનો એક ભાગ)માં રક્તસ્રાવનું કારણ બની શકે છે. જેમને પીરિયડ દરમિયાન વધુ રક્તસ્ત્રાવ થાય છે, તેમના માટે પણ અંજીર નુકસાનકારક બની શકે છે.

2 / 5
જેમને માઈગ્રેનની સમસ્યા હોય તેમના માટે પણ અંજીર નુકસાનકારક સાબિત થઈ શકે છે. વાસ્તવમાં સૂકા અંજીરમાં સલ્ફાઈટની વધુ માત્રા હોય છે અને સલ્ફાઈટ માઈગ્રેનની સમસ્યાનું કારણ બની શકે છે. તેથી જો માઈગ્રેનના દર્દીઓ અંજીર ખાય તો તેમની સમસ્યા વધી શકે છે.

જેમને માઈગ્રેનની સમસ્યા હોય તેમના માટે પણ અંજીર નુકસાનકારક સાબિત થઈ શકે છે. વાસ્તવમાં સૂકા અંજીરમાં સલ્ફાઈટની વધુ માત્રા હોય છે અને સલ્ફાઈટ માઈગ્રેનની સમસ્યાનું કારણ બની શકે છે. તેથી જો માઈગ્રેનના દર્દીઓ અંજીર ખાય તો તેમની સમસ્યા વધી શકે છે.

3 / 5
અંજીર તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપનું કારણ પણ બની શકે છે. વાસ્તવમાં અંજીરમાં ઘણી બધી ઓક્સાલેટ જોવા મળે છે. જે શરીરમાં હાજર કેલ્શિયમને શોષવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં તેનું વધુ સેવન કરવાથી કેલ્શિયમની ઉણપ થઈ શકે છે.

અંજીર તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપનું કારણ પણ બની શકે છે. વાસ્તવમાં અંજીરમાં ઘણી બધી ઓક્સાલેટ જોવા મળે છે. જે શરીરમાં હાજર કેલ્શિયમને શોષવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં તેનું વધુ સેવન કરવાથી કેલ્શિયમની ઉણપ થઈ શકે છે.

4 / 5
જેમને કિડની સ્ટોનની સમસ્યા છે તેમણે પણ અંજીરનું સેવન ન કરવું જોઈએ. અંજીરમાં હાજર ઓક્સાલેટ તેમની સમસ્યા વધારી શકે છે.

જેમને કિડની સ્ટોનની સમસ્યા છે તેમણે પણ અંજીરનું સેવન ન કરવું જોઈએ. અંજીરમાં હાજર ઓક્સાલેટ તેમની સમસ્યા વધારી શકે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">