Health: ફળો ખાતી વખતે તમે પણ કરો છો આ ભૂલ ?, તો ફાયદાના બદલે થઇ શકે છે નુકસાન

ફળમાંથી વ્યક્તિને જરૂરી તમામ પોષક તત્વો મળી રહેતા હોવાથી ફળને સંપૂણ ખોરાક માનવામાં આવે છે. પરંતુ આપણામાંથી ઘણા લોકો ફળ ખાતા સમયે કેટલીક એવી ભૂલો કરે છે, જેના કારણે આપણને તેનો પૂરો ફાયદો નથી મળતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 7:05 PM
આપણામાંથી ઘણા લોકો ભોજન સાથે ફળ ખાય છે. ખાસ કરીને કેરી મોટા ભાગના લોકો ખોરાક સાથે ખાય છે. આ સિવાય કેટલાક લોકો જમ્યા પહેલા કે પછી ફળ ખાય છે. ઘણી વખત જ્યારે આપણે કોઈ પણ ફંક્શનમાં જઈએ છીએ ત્યારે પહેલા ફ્રુટચાટ ખાઈએ છીએ, પછી ભોજન લઇએ છીએ. પરંતુ ફળ ખાવાની આ બધી રીતો ખોટી છે.

આપણામાંથી ઘણા લોકો ભોજન સાથે ફળ ખાય છે. ખાસ કરીને કેરી મોટા ભાગના લોકો ખોરાક સાથે ખાય છે. આ સિવાય કેટલાક લોકો જમ્યા પહેલા કે પછી ફળ ખાય છે. ઘણી વખત જ્યારે આપણે કોઈ પણ ફંક્શનમાં જઈએ છીએ ત્યારે પહેલા ફ્રુટચાટ ખાઈએ છીએ, પછી ભોજન લઇએ છીએ. પરંતુ ફળ ખાવાની આ બધી રીતો ખોટી છે.

1 / 6
વાસ્તવમાં ફળ પોતે જ સંપૂર્ણ ખોરાક ગણાય છે. જ્યારે પણ તમે તેને ખાઓ ત્યારે હંમેશા એકલા જ ખાઓ. ફળ ખાધાના 45 મિનિટ પહેલા અને 45 મિનિટ પછી ક્યારેય કંઈપણ ન ખાવું જોઈએ. પાણી પણ પીતા નહીં.

વાસ્તવમાં ફળ પોતે જ સંપૂર્ણ ખોરાક ગણાય છે. જ્યારે પણ તમે તેને ખાઓ ત્યારે હંમેશા એકલા જ ખાઓ. ફળ ખાધાના 45 મિનિટ પહેલા અને 45 મિનિટ પછી ક્યારેય કંઈપણ ન ખાવું જોઈએ. પાણી પણ પીતા નહીં.

2 / 6
ભોજન પહેલા અને પછી ફળો ખાતા પહેલાની આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ફળ થોડી જ વારમાં પચી જાય છે અને તેના તમામ ફાયદા પણ શરીરને મળે છે.

ભોજન પહેલા અને પછી ફળો ખાતા પહેલાની આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ફળ થોડી જ વારમાં પચી જાય છે અને તેના તમામ ફાયદા પણ શરીરને મળે છે.

3 / 6
ફળોમાં 80 થી 90 ટકા પાણી હોય છે. આમ, તેને વધારાના પાણીની જરૂર નથી. આ સિવાય ફળોમાં યીસ્ટ હોય છે, જે પેટમાં એસિડ બનાવે છે. પાણી પીવાથી પેટમાં એસિડની માત્રા વધે છે, આવી સ્થિતિમાં પાચન સંબંધી સમસ્યાઓ થવા લાગે છે. આવી સ્થિતિમાં તમને ઉલ્ટી કે ઝાડા થવાની સમસ્યા થઈ શકે છે.

ફળોમાં 80 થી 90 ટકા પાણી હોય છે. આમ, તેને વધારાના પાણીની જરૂર નથી. આ સિવાય ફળોમાં યીસ્ટ હોય છે, જે પેટમાં એસિડ બનાવે છે. પાણી પીવાથી પેટમાં એસિડની માત્રા વધે છે, આવી સ્થિતિમાં પાચન સંબંધી સમસ્યાઓ થવા લાગે છે. આવી સ્થિતિમાં તમને ઉલ્ટી કે ઝાડા થવાની સમસ્યા થઈ શકે છે.

4 / 6
બીજી તરફ જો ફળ ખાવાની સાથે ખાવામાં આવે તો ગેસ, એસિડિટી, અપચો, પેટમાં ભારેપણું જેવી સમસ્યા થાય છે.

બીજી તરફ જો ફળ ખાવાની સાથે ખાવામાં આવે તો ગેસ, એસિડિટી, અપચો, પેટમાં ભારેપણું જેવી સમસ્યા થાય છે.

5 / 6
આ સમસ્યાઓ થવાનું કારણ એ છે કે ફળોમાં કુદરતી ખાંડ હોય છે. ખાંડ કોઈપણ વસ્તુમાં આથો લાવવાનું શરૂ કરે છે. આવી સ્થિતિમાં ખાવામાં આવેલો ખોરાક સડવા લાગે છે.

આ સમસ્યાઓ થવાનું કારણ એ છે કે ફળોમાં કુદરતી ખાંડ હોય છે. ખાંડ કોઈપણ વસ્તુમાં આથો લાવવાનું શરૂ કરે છે. આવી સ્થિતિમાં ખાવામાં આવેલો ખોરાક સડવા લાગે છે.

6 / 6

Latest News Updates

Follow Us:
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">