Curry Leaves : મીઠો લીમડો કોણે ન ખાવો જોઈએ ? જાણો નિષ્ણાતો પાસેથી

મીઠા લીમડાના ઘણા જરૂરી પોષક તત્વો અને ઔષધીય ગુણોનો ઉત્તમ સ્ત્રોત છે. તે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે જોખમ ઘટાડવામાં ફાયદાકારક છે

| Updated on: Dec 27, 2024 | 3:43 PM
4 / 7
જે લોકોને લીલા પાંદડાવાળા શાકભાજી અથવા છોડથી એલર્જી હોય તેમણે મીઠા લીમડાના પાનનું સેવન ન કરવું જોઈએ.

જે લોકોને લીલા પાંદડાવાળા શાકભાજી અથવા છોડથી એલર્જી હોય તેમણે મીઠા લીમડાના પાનનું સેવન ન કરવું જોઈએ.

5 / 7
બાળકોને પણ મીઠો લીમડો ખવડાવશો નહીં. જેના કારણે બાળકોને કબજિયાત કે ગેસ જેવી પાચનની સમસ્યા થઈ શકે છે.

બાળકોને પણ મીઠો લીમડો ખવડાવશો નહીં. જેના કારણે બાળકોને કબજિયાત કે ગેસ જેવી પાચનની સમસ્યા થઈ શકે છે.

6 / 7
નિષ્ણાતો કહે છે કે દરરોજ 5-7 મીઠા લીમડાના પાનનું સેવન સલામત માનવામાં આવે છે. આનાથી વધુ ખાશો નહીં.

નિષ્ણાતો કહે છે કે દરરોજ 5-7 મીઠા લીમડાના પાનનું સેવન સલામત માનવામાં આવે છે. આનાથી વધુ ખાશો નહીં.

7 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ પ્રયોગ કરવા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ પ્રયોગ કરવા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે.