Birthday Special : જાણો કેમ આશા પારેખે જિંદગીભર સિંગલ રહેવાનો નિર્ણય લીધો હતો ?

આશા પારેખ (Asha Parekh) તેમના સમયની પ્રતિભાશાળી અને સુંદર અભિનેત્રીઓમાંની એક હતી. તેમનો શ્રેષ્ઠ અભિનય હજી પણ દર્શકોના હૃદયમાં જીવીત છે. આશાએ ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 7:22 AM
આશા પારેખ તેમના સમયની પ્રતિભાશાળી અને સુંદર અભિનેત્રીઓમાંની એક હતી. તેમનો શ્રેષ્ઠ અભિનય હજી પણ દર્શકોના હૃદયમાં જીવીત છે. આશાએ ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે. બાય ધ વે, શું તમે જાણો છો કે આશા પોતાના અંગત જીવન માટે પણ હેડલાઇન્સમાં રહી હતી. આશાનું નામ નાસીર હુસેન સાથે લાંબા સમય સુધી જોડાયેલું હતું.

આશા પારેખ તેમના સમયની પ્રતિભાશાળી અને સુંદર અભિનેત્રીઓમાંની એક હતી. તેમનો શ્રેષ્ઠ અભિનય હજી પણ દર્શકોના હૃદયમાં જીવીત છે. આશાએ ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે. બાય ધ વે, શું તમે જાણો છો કે આશા પોતાના અંગત જીવન માટે પણ હેડલાઇન્સમાં રહી હતી. આશાનું નામ નાસીર હુસેન સાથે લાંબા સમય સુધી જોડાયેલું હતું.

1 / 6
આશાએ નાસિરને સાચો પ્રેમ કર્યો હતો, તેથી જ્યારે તેને લાગ્યું કે નાસિર તેના નસીબમાં નથી ત્યારે તેણે ભલે તેને છોડી દીધો, પરંતુ ફરી ક્યારેય કોઈની સાથે લગ્ન કર્યા નહીં. આશા આખી જિંદગી સિંગલ રહી છે

આશાએ નાસિરને સાચો પ્રેમ કર્યો હતો, તેથી જ્યારે તેને લાગ્યું કે નાસિર તેના નસીબમાં નથી ત્યારે તેણે ભલે તેને છોડી દીધો, પરંતુ ફરી ક્યારેય કોઈની સાથે લગ્ન કર્યા નહીં. આશા આખી જિંદગી સિંગલ રહી છે

2 / 6
આશા પારેખે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હું જાણું છું કે મેં હિટ ગર્લમાં નાસિર હુસેન સાથે મારા પ્રેમની કબૂલાત કરી છે. હું તેને પ્રેમ કરતી હતી, પરંતુ તેના પરિવાર કે તેના બાળકો પર તેની ખરાબ અસર પડે તેવું ક્યારેય ઇચ્છતી ન હતી. એના કરતાં સારું છે કે હું મારી જાતમાં ખુશ હતી.

આશા પારેખે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હું જાણું છું કે મેં હિટ ગર્લમાં નાસિર હુસેન સાથે મારા પ્રેમની કબૂલાત કરી છે. હું તેને પ્રેમ કરતી હતી, પરંતુ તેના પરિવાર કે તેના બાળકો પર તેની ખરાબ અસર પડે તેવું ક્યારેય ઇચ્છતી ન હતી. એના કરતાં સારું છે કે હું મારી જાતમાં ખુશ હતી.

3 / 6
લગ્ન ન કરવા પર આશાએ કહ્યું હતું કે, મેં કોઈ ભૂલ કરી નથી. એવું નથી કે હું ક્યારેય લગ્ન કરવા માંગતી ન હતી. મારી માતાએ મારા લગ્ન માટે પહેલેથી જ કપડાં લઇ લીધા હતા. હું કેટલાક છોકરાઓને પણ મળી, પણ અંતમાં એજ થયું મને એ બધા પોતાના માટે યોગ્ય ન લાગ્યા.

લગ્ન ન કરવા પર આશાએ કહ્યું હતું કે, મેં કોઈ ભૂલ કરી નથી. એવું નથી કે હું ક્યારેય લગ્ન કરવા માંગતી ન હતી. મારી માતાએ મારા લગ્ન માટે પહેલેથી જ કપડાં લઇ લીધા હતા. હું કેટલાક છોકરાઓને પણ મળી, પણ અંતમાં એજ થયું મને એ બધા પોતાના માટે યોગ્ય ન લાગ્યા.

4 / 6
સમય જતાં મારી માતાએ પણ મારા લગ્નના સપના જોવાનું બંધ કરી દીધું. જેમને પણ તેણે મારી કુંડળી બતાવી, તેમણે કહ્યુ કે મારા લગ્ન ક્યારેય સફળ થશે નહીં. મને આ બાબતોમાં વિશ્વાસ નહોતો, પણ મારા મનમાં શાંતિ નહોતી.

સમય જતાં મારી માતાએ પણ મારા લગ્નના સપના જોવાનું બંધ કરી દીધું. જેમને પણ તેણે મારી કુંડળી બતાવી, તેમણે કહ્યુ કે મારા લગ્ન ક્યારેય સફળ થશે નહીં. મને આ બાબતોમાં વિશ્વાસ નહોતો, પણ મારા મનમાં શાંતિ નહોતી.

5 / 6
જ્યારે આશાને પૂછવામાં આવ્યું કે શું તેને ક્યારેય જીવનસાથીની જરૂર નથી લાગતી તો તેણે કહ્યું, "ના, મને ક્યારેય લાગ્યું નથી કે મારે મારી સાથે કોઈ હોવું જોઈએ." હું ઇન્ટ્રોવર્ટ નથી, પણ મારી પાસે એવા મિત્રો છે જેની સાથે હું વાત કરું છું. જો તમારા નસીબમાં લગ્ન નથી તો તમે કંઇ કરી શકતા નથી.

જ્યારે આશાને પૂછવામાં આવ્યું કે શું તેને ક્યારેય જીવનસાથીની જરૂર નથી લાગતી તો તેણે કહ્યું, "ના, મને ક્યારેય લાગ્યું નથી કે મારે મારી સાથે કોઈ હોવું જોઈએ." હું ઇન્ટ્રોવર્ટ નથી, પણ મારી પાસે એવા મિત્રો છે જેની સાથે હું વાત કરું છું. જો તમારા નસીબમાં લગ્ન નથી તો તમે કંઇ કરી શકતા નથી.

6 / 6

Latest News Updates

Follow Us:
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">