Happy Birthday : બાળ કલાકાર તરીકે કરિયરની શરૂઆત, બોલિવુડમાં આજે ફરીદા જલાલ આ પાત્ર માટે છે પોપ્યુલર

ફરીદાએ વર્ષ 1960માં બાળ કલાકાર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને અત્યાર સુધીમાં તેણે 200 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 8:21 AM
ફરીદા જલાલ હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી છે. ફરીદા લાંબા સમયથી બોલિવુડ ફિલ્મોમાં કામ કરી રહી છે અને આજે પણ તે દર્શકોને મનોરંજન પુરૂ પાડી રહી છે. તમને જણાવી દઈએ કે ફરીદાએ વર્ષ 1960માં બાળ કલાકાર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને અત્યાર સુધીમાં તેણે 200 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

ફરીદા જલાલ હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી છે. ફરીદા લાંબા સમયથી બોલિવુડ ફિલ્મોમાં કામ કરી રહી છે અને આજે પણ તે દર્શકોને મનોરંજન પુરૂ પાડી રહી છે. તમને જણાવી દઈએ કે ફરીદાએ વર્ષ 1960માં બાળ કલાકાર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને અત્યાર સુધીમાં તેણે 200 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

1 / 5
ફરીદાએ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ તકદીરથી કરી હતી.વર્ષ 1970 થી 80 સુધી ફરીદાએ ઘણા સહાયક પાત્રો ભજવ્યા હતા. પારસ,હિના અને દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે જેવી હિટ ફિલ્મોમાં તેમના પાત્રને સૌથી વધુ પસંદ કરવામાં આવ્યુ. આ ફિલ્મો માટે ફરીદાને ફિલ્મફેર દ્વારા શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

ફરીદાએ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ તકદીરથી કરી હતી.વર્ષ 1970 થી 80 સુધી ફરીદાએ ઘણા સહાયક પાત્રો ભજવ્યા હતા. પારસ,હિના અને દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે જેવી હિટ ફિલ્મોમાં તેમના પાત્રને સૌથી વધુ પસંદ કરવામાં આવ્યુ. આ ફિલ્મો માટે ફરીદાને ફિલ્મફેર દ્વારા શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

2 / 5
જે બાદ ફરીદા જલાલ માતાના પાત્રો માટે ખુબ ફેમસ થઈ ગઈ. વર્ષ 1994માં ફરીદાને ફિલ્મ 'મમ્મો' માં શ્રેષ્ઠ અભિનય માટે ફિલ્મફેર ક્રિટિક્સ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

જે બાદ ફરીદા જલાલ માતાના પાત્રો માટે ખુબ ફેમસ થઈ ગઈ. વર્ષ 1994માં ફરીદાને ફિલ્મ 'મમ્મો' માં શ્રેષ્ઠ અભિનય માટે ફિલ્મફેર ક્રિટિક્સ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

3 / 5
માત્ર હિન્દી સિનેમામાં જ નહિ પરંતુ ફરીદાએ ટીવીમાં પણ પોતાની ખાસ ઓળખ બનાવી છે. તેણે યે જો હૈ ઝિંદગી, દેખ ભાઈ દેખ ,જીજી અને શરારત જેવા શોમાં કામ કર્યું છે.

માત્ર હિન્દી સિનેમામાં જ નહિ પરંતુ ફરીદાએ ટીવીમાં પણ પોતાની ખાસ ઓળખ બનાવી છે. તેણે યે જો હૈ ઝિંદગી, દેખ ભાઈ દેખ ,જીજી અને શરારત જેવા શોમાં કામ કર્યું છે.

4 / 5
ફરીદાએ અભિનેતા તરબેઝ બરમાવર સાથે વર્ષ  1978માં લગ્ન કર્યા.તમને જણાવી દઈએ કે, બંનેની મુલાકાત સેટ પર જ થઈ હતી.જોકે, ફરીદાના પતિનું વર્ષ 2003માં અવસાન થયું હતું.

ફરીદાએ અભિનેતા તરબેઝ બરમાવર સાથે વર્ષ 1978માં લગ્ન કર્યા.તમને જણાવી દઈએ કે, બંનેની મુલાકાત સેટ પર જ થઈ હતી.જોકે, ફરીદાના પતિનું વર્ષ 2003માં અવસાન થયું હતું.

5 / 5

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">