સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિ પામેલા 3 ન્યાયાધીશનો ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા ‘સન્માન સમારોહ’ યોજાયો

દેશની સર્વોચ્ચ અદાલતમાં નિયુક્તિ પામેલા ન્યાયાધીશોનું સન્માન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ( Chief Justice of Gujarat High Court ) રહી ચૂકેલા જસ્ટિસ વિક્રમનાથ ( Justice Vikram Nath) , જસ્ટિસ બેલાબેન ત્રિવેદી (Justice Belaben Trivedi ) તથા જસ્ટિસ જે.બી પારડીવાલા ( Justice JB Pardiwala)નું સન્માન કરવામાં આવ્યું.

Deepak sen
| Edited By: | Updated on: Jun 19, 2022 | 6:18 PM
ગુજરાત હાઇકોર્ટ ના ઓડિટોરિયમમાં મહત્વનો કાર્યક્રમ યોજાયો જેમાં ગુજરાત સાથે સંકળાયેલા અને તાજેતરમાં જ દેશની સર્વોચ્ચ અદાલતમાં નિયુક્તિ પામેલા ન્યાયાધીશો નું સન્માન કરવામાં આવ્યું જેમાં ગુજરાત રાજ્યના હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રહી ચૂકેલા જસ્ટિસ વિક્રમનાથ, જસ્ટિસ  બેલાબેન ત્રિવેદી તથા જસ્ટિસ  જે.બી પારડીવાલા નો સન્માન કરવામાં આવ્યું.

ગુજરાત હાઇકોર્ટ ના ઓડિટોરિયમમાં મહત્વનો કાર્યક્રમ યોજાયો જેમાં ગુજરાત સાથે સંકળાયેલા અને તાજેતરમાં જ દેશની સર્વોચ્ચ અદાલતમાં નિયુક્તિ પામેલા ન્યાયાધીશો નું સન્માન કરવામાં આવ્યું જેમાં ગુજરાત રાજ્યના હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રહી ચૂકેલા જસ્ટિસ વિક્રમનાથ, જસ્ટિસ બેલાબેન ત્રિવેદી તથા જસ્ટિસ જે.બી પારડીવાલા નો સન્માન કરવામાં આવ્યું.

1 / 4
મહત્વનું છે કે રાજ્યના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ અને બેલાબેન ત્રિવેદીની ગત વર્ષે જ સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિ કરવામાં આવી હતી, પરંતુ કોરોના સંક્રમણને કારણે તેમનો સન્માન સમારોહ યોજાઈ શક્યો ન હતો.

મહત્વનું છે કે રાજ્યના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ અને બેલાબેન ત્રિવેદીની ગત વર્ષે જ સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિ કરવામાં આવી હતી, પરંતુ કોરોના સંક્રમણને કારણે તેમનો સન્માન સમારોહ યોજાઈ શક્યો ન હતો.

2 / 4
રાજ્યના વધુ એક ન્યાયમૂર્તિ જે.બી.પારડીવાલાની નિમણૂક તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે, ત્યારે ત્રણેય ન્યાયાધીશનો સન્માન સમારોહ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા યોજવામાં આવ્યો.

રાજ્યના વધુ એક ન્યાયમૂર્તિ જે.બી.પારડીવાલાની નિમણૂક તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે, ત્યારે ત્રણેય ન્યાયાધીશનો સન્માન સમારોહ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા યોજવામાં આવ્યો.

3 / 4
આજના સન્માન સમારોહમાં બાર કાઉન્સિલના પ્રમુખ અસીમ પંડ્યાએ ત્રણેય ન્યાયમૂર્તિઓના સમયગાળા અને મહત્વના નિર્ણયોને વાગોળ્યા. આ ઉપરાંત ત્રણેય ન્યાયમૂર્તિઓ દ્વારા પણ પોતાના વક્તવ્યમાં સિનિયર તથા જુનિયર ન્યાયમૂર્તિ અને એડવોકેટ બંનેને મહત્વની સલાહ પણ આપવામાં આવી. આ કાર્યક્રમમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને સોલિસિટર જનરલ દેવાંગ વ્યાસ પણ હાજર રહ્યા હતા.

આજના સન્માન સમારોહમાં બાર કાઉન્સિલના પ્રમુખ અસીમ પંડ્યાએ ત્રણેય ન્યાયમૂર્તિઓના સમયગાળા અને મહત્વના નિર્ણયોને વાગોળ્યા. આ ઉપરાંત ત્રણેય ન્યાયમૂર્તિઓ દ્વારા પણ પોતાના વક્તવ્યમાં સિનિયર તથા જુનિયર ન્યાયમૂર્તિ અને એડવોકેટ બંનેને મહત્વની સલાહ પણ આપવામાં આવી. આ કાર્યક્રમમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને સોલિસિટર જનરલ દેવાંગ વ્યાસ પણ હાજર રહ્યા હતા.

4 / 4

Latest News Updates

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">