Gujarat Election 2022: અમદાવાદમાં મતદાન માટે લાગી લાંબી લાઈનો, ચૂંટણી પંચની વધુ ટીમો કામે લાગી

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આજે બીજા તબક્કાના મતદાનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં અમદાવાદીઓ ઉત્સાહ સાથે લોકશાહીના પર્વમાં ભાગ લેવા ઘરેથી નીકળ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2022 | 5:33 PM
આજે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આજે રાજ્યના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન યોજાયુ હતુ. અનેક મતદાન મથકો પર મતદાતાઓની ઓછી હાજરી જોવા મળી પણ ઘણા મતદાન મથકો એવા પણ હતા, જ્યા મતદાતાઓની લાંબી લાઈનો જોવા મળી હતી.

આજે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આજે રાજ્યના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન યોજાયુ હતુ. અનેક મતદાન મથકો પર મતદાતાઓની ઓછી હાજરી જોવા મળી પણ ઘણા મતદાન મથકો એવા પણ હતા, જ્યા મતદાતાઓની લાંબી લાઈનો જોવા મળી હતી.

1 / 5
અમદાવાદની 21 બેઠક માટે આજે અનેક મતદાન મથકો પર મતદાન થયા હતા. જ્યાં અમરાઈવાડી વિધાનસભામાં મતદાતાઓમાં મતદાનનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

અમદાવાદની 21 બેઠક માટે આજે અનેક મતદાન મથકો પર મતદાન થયા હતા. જ્યાં અમરાઈવાડી વિધાનસભામાં મતદાતાઓમાં મતદાનનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

2 / 5
અમરાઈવાડીના વિધાનસભા ક્ષેત્રમાં શાંતિનિકેતન શાળામાં મતદાતાઓની લાંબી લાઈન જોવા મળતા. મતદાન મથકના ERO અપઁણ કોરડિયા એ વધુ એક ટીમને તાકીદે મતદાન મથકમાં તહેનાત કરી ને મતદાનની પ્રક્રિયાને ઝડપી બનાવી હતી.

અમરાઈવાડીના વિધાનસભા ક્ષેત્રમાં શાંતિનિકેતન શાળામાં મતદાતાઓની લાંબી લાઈન જોવા મળતા. મતદાન મથકના ERO અપઁણ કોરડિયા એ વધુ એક ટીમને તાકીદે મતદાન મથકમાં તહેનાત કરી ને મતદાનની પ્રક્રિયાને ઝડપી બનાવી હતી.

3 / 5
મતદાતાઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે યોગ્ય સમયે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે બપોરે 3 વાગ્યા સુધી આ ક્ષેત્રમાં 40 ટકા મતદાન થયુ હતુ.

મતદાતાઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે યોગ્ય સમયે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે બપોરે 3 વાગ્યા સુધી આ ક્ષેત્રમાં 40 ટકા મતદાન થયુ હતુ.

4 / 5
બીજા તબક્કામાં બપોરે 3 વાગ્યા સુધી અમદાવાદમાં 44.44 ટકા જ્યારે ગુજરાતમાં 50.51 ટકા મતદાન થયુ હતુ.

બીજા તબક્કામાં બપોરે 3 વાગ્યા સુધી અમદાવાદમાં 44.44 ટકા જ્યારે ગુજરાતમાં 50.51 ટકા મતદાન થયુ હતુ.

5 / 5

Latest News Updates

Follow Us:
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">