OMG: લગ્ન માટે વરરાજાના ઘરે દુલ્હનના ધરણા, કહ્યુ ‘ જીવિત છું ત્યાં સુધી અહીં બેસીશ’

ભરતપુરમાં લગ્ન માટે કન્યાએ વરરાજાના ઘર આગળ ધરણા શરૂ કર્યા છે. દુલ્હનના પિતાએ આરોપ લગાવ્યો છે કે વરરાજાના પરિવાર તરફથી સતત દહેજની માંગ કરવામાં આવી હતી, જે પુરી ન થતાં લગ્નનો ઇનકાર કરવામાં આવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 11:36 AM
રાજસ્થાનના ભરતપુર જિલ્લામાંથી લગ્ન સાથે જોડાયેલો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે.અહેવાલો મુજબ, લગ્ન દરમિયાન વરરાજા ન આવતા ગુસ્સે થયેલી દુલ્હન વરરાજાના ઘરની સામે ધરણા પર બેસી ગઈ છે.

રાજસ્થાનના ભરતપુર જિલ્લામાંથી લગ્ન સાથે જોડાયેલો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે.અહેવાલો મુજબ, લગ્ન દરમિયાન વરરાજા ન આવતા ગુસ્સે થયેલી દુલ્હન વરરાજાના ઘરની સામે ધરણા પર બેસી ગઈ છે.

1 / 5
દુલ્હનના પિતાએ આ મામલે વરરાજાના સંબંધીઓ વિરુદ્ધ મથુરા ગેટ પોલીસ સ્ટેશનમાં કેસ પણ નોંધાવ્યો છે.

દુલ્હનના પિતાએ આ મામલે વરરાજાના સંબંધીઓ વિરુદ્ધ મથુરા ગેટ પોલીસ સ્ટેશનમાં કેસ પણ નોંધાવ્યો છે.

2 / 5


માહિતી અનુસાર,ભરતપુરની હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતા મહેશચંદની દીકરી ખુશ્બૂના લગ્ન પ્રિન્સ નગરમાં રહેતા વીરેન્દ્ર કુંતલના પુત્ર કુશલ કુમાર સાથે નક્કી થયા હતા.

માહિતી અનુસાર,ભરતપુરની હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતા મહેશચંદની દીકરી ખુશ્બૂના લગ્ન પ્રિન્સ નગરમાં રહેતા વીરેન્દ્ર કુંતલના પુત્ર કુશલ કુમાર સાથે નક્કી થયા હતા.

3 / 5
તમને જણાવી દઈએ કે, ખુશ્બૂ અને પ્રિન્સની 29 નવેમ્બરે સગાઈ થઈ હતી.તેમજ તેના લગ્ન 4 માર્ચેના રોજ  થવાના હતા.

તમને જણાવી દઈએ કે, ખુશ્બૂ અને પ્રિન્સની 29 નવેમ્બરે સગાઈ થઈ હતી.તેમજ તેના લગ્ન 4 માર્ચેના રોજ થવાના હતા.

4 / 5


દુલ્હનના પિતાએ આરોપ લગાવ્યો છે કે વરરાજાના પરિવાર તરફથી સતત દહેજની માંગ કરવામાં આવી રહી હતી, જે પુરી ન થતાં તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. બીજી તરફ દુલ્હનના ધરણાને લઈને સ્થળ પર મહિલા પોલીસકર્મીઓ પણ તૈનાત કરવામાં આવી છે.

દુલ્હનના પિતાએ આરોપ લગાવ્યો છે કે વરરાજાના પરિવાર તરફથી સતત દહેજની માંગ કરવામાં આવી રહી હતી, જે પુરી ન થતાં તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. બીજી તરફ દુલ્હનના ધરણાને લઈને સ્થળ પર મહિલા પોલીસકર્મીઓ પણ તૈનાત કરવામાં આવી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">