અમદાવાદીઓ માટે ખુશ ખબર, મેટ્રોના ફેઝ-1ના તમામ રૂટ પર ઓગસ્ટ સુધીમાં મુસાફરી શરૂ કરી શકશો

મેટ્રો રેલે પ્રોજેકટ ( Metro Rail Project ) દવારા સત્તાવાર જાહેરાત કરાઈ છે કે ઓગસ્ટ 2022માં મેટ્રો રેલ ફેઝ 1 ( Metro Rail Phase 1 ) ના સંપૂર્ણ રૂટ પર ટ્રેન દોડશે અને તે ટ્રેન દોડાવવાને લઈને મેટ્રો રેલ પ્રોજેકટ દ્વારા પુરજોશ કામગીરી કરાઈ રહી હોવાની માહિતી જાહેર કરી.

Urvish Soni
| Edited By: | Updated on: May 23, 2022 | 5:19 PM
અમદાવાદમાં શહેરીજનો મેટ્રોનાં ફેઝ -1 નાં તમામ રૂટ પર ઓગસ્ટ નાં અંત સુધી માં મુસાફરી કરી શકાશે... જેને લઈ ને પૂરજોશ માં તૈયારી કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં શહેરીજનો મેટ્રોનાં ફેઝ -1 નાં તમામ રૂટ પર ઓગસ્ટ નાં અંત સુધી માં મુસાફરી કરી શકાશે... જેને લઈ ને પૂરજોશ માં તૈયારી કરવામાં આવી રહી છે.

1 / 6
મેટ્રો રેલ આ ટાઈમ લાઈન જાહેર કરી છે.... ઓગસ્ટ મહિના નાં અંત સુધી ફેઝ 1 પર દોડશે મેટ્રો રેલ. ત્યારે પહેલીવાર ગ્યાસપુર થી મોટેરા રૂટ પર લેવાઈ મેટ્રો રેલ ની ટ્રાયલ.આ ટ્રાયલ દરમિયાન મેટ્રો ટ્રેન apmc , જીવરાજ,રાજીવ નગર , શ્રેયસ,પાલડી, ગાંધીગ્રામ,જૂની હાઈ કોર્ટ,ઉસ્માનપુરા ,વિજય નગર,વાડજ,રાણીપ, એ ઈ.સી, સાબરમતી મેટ્રો સ્ટેશન થી પસાર થઈ મોટેરા મેટ્રો સ્ટેશન પર પહોંચી હતી.

મેટ્રો રેલ આ ટાઈમ લાઈન જાહેર કરી છે.... ઓગસ્ટ મહિના નાં અંત સુધી ફેઝ 1 પર દોડશે મેટ્રો રેલ. ત્યારે પહેલીવાર ગ્યાસપુર થી મોટેરા રૂટ પર લેવાઈ મેટ્રો રેલ ની ટ્રાયલ.આ ટ્રાયલ દરમિયાન મેટ્રો ટ્રેન apmc , જીવરાજ,રાજીવ નગર , શ્રેયસ,પાલડી, ગાંધીગ્રામ,જૂની હાઈ કોર્ટ,ઉસ્માનપુરા ,વિજય નગર,વાડજ,રાણીપ, એ ઈ.સી, સાબરમતી મેટ્રો સ્ટેશન થી પસાર થઈ મોટેરા મેટ્રો સ્ટેશન પર પહોંચી હતી.

2 / 6
આપને જણાવી દઈએ કે મેટ્રોનાં ફેઝ1 માં કયા ક્યાં રૂટ પર ટ્રેન દોડાવવામાં આવશે ..જ્યાં એકતરફ વસ્ત્રાલ,રબારી કોલોની,અમરાઈવાડી, એપરલ પાર્ક, કાકરિયા ઈસ્ટ, કાલુપુર રેલ્વે સ્ટેશન,ઘી કાંટા, શાપુર,જૂની હાઈ કોર્ટ, સ્ટેડીમ થઈ મેટ્રો કોમર્સ 6 રસ્તા , ગુજરાત યુનવર્સિટી,ગુરુકુળ રોડ, દૂરદર્શન કેન્દ્ર અને થલતેજ ગામ પહોંચશે

આપને જણાવી દઈએ કે મેટ્રોનાં ફેઝ1 માં કયા ક્યાં રૂટ પર ટ્રેન દોડાવવામાં આવશે ..જ્યાં એકતરફ વસ્ત્રાલ,રબારી કોલોની,અમરાઈવાડી, એપરલ પાર્ક, કાકરિયા ઈસ્ટ, કાલુપુર રેલ્વે સ્ટેશન,ઘી કાંટા, શાપુર,જૂની હાઈ કોર્ટ, સ્ટેડીમ થઈ મેટ્રો કોમર્સ 6 રસ્તા , ગુજરાત યુનવર્સિટી,ગુરુકુળ રોડ, દૂરદર્શન કેન્દ્ર અને થલતેજ ગામ પહોંચશે

3 / 6
બીજા રૂટ માં ગ્યાસપુર ડેપો થી Apmc , જીવરાજ પાર્ક, રાજીવ નગર, શ્રેયસ,પાલડી ગાંધી ગ્રામ , ઉસ્માનપુરા,વિજય નગર અને વાડજ થઈ રાણીપ,સાબરમતી રેલ્વે સ્ટેશન- AEC સાબરમતી અને મોટેરા સુધી મુસાફરો ને મેટ્રો ટ્રેન નો લાભ મળશે.

બીજા રૂટ માં ગ્યાસપુર ડેપો થી Apmc , જીવરાજ પાર્ક, રાજીવ નગર, શ્રેયસ,પાલડી ગાંધી ગ્રામ , ઉસ્માનપુરા,વિજય નગર અને વાડજ થઈ રાણીપ,સાબરમતી રેલ્વે સ્ટેશન- AEC સાબરમતી અને મોટેરા સુધી મુસાફરો ને મેટ્રો ટ્રેન નો લાભ મળશે.

4 / 6
 હવે ટ્રાયલો ચાલુ રહેશે અને આગળની બાકી રહેતી કામગીરી પુર્ણ કરવાની કાર્યવાહી થશે,તે બાદ ગ્યાસપુર ડેપોનું અને ગ્યાસપુર થી મોટેરા સુધી ની લંબાઈ ની નિરીક્ષણ કરવા માટે કમિશ્નર ઓફ મેટ્રો રેલ સેફ્ટી ( સી. એમ. આર. એસ ) ને વિનંતી કરવામાં આવશે.

હવે ટ્રાયલો ચાલુ રહેશે અને આગળની બાકી રહેતી કામગીરી પુર્ણ કરવાની કાર્યવાહી થશે,તે બાદ ગ્યાસપુર ડેપોનું અને ગ્યાસપુર થી મોટેરા સુધી ની લંબાઈ ની નિરીક્ષણ કરવા માટે કમિશ્નર ઓફ મેટ્રો રેલ સેફ્ટી ( સી. એમ. આર. એસ ) ને વિનંતી કરવામાં આવશે.

5 / 6
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 1 માં 2 કોરિડોર છે. એક નોર્થ સાઉથ કોરિડોર અને બીજો ઈસ્ટ વેસ્ટ કોરિડોર છે. 1. નોર્થ સાઉથ કોરિડોર - ગ્યાસપુર ડેપો થી મોટેરા 2. ઈસ્ટ વેસ્ટ કોરિડોર - થલતેજ ગામ થી વસ્ત્રાલ ગામ.

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 1 માં 2 કોરિડોર છે. એક નોર્થ સાઉથ કોરિડોર અને બીજો ઈસ્ટ વેસ્ટ કોરિડોર છે. 1. નોર્થ સાઉથ કોરિડોર - ગ્યાસપુર ડેપો થી મોટેરા 2. ઈસ્ટ વેસ્ટ કોરિડોર - થલતેજ ગામ થી વસ્ત્રાલ ગામ.

6 / 6

Latest News Updates

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">