ભૂલથી પણ ન સાંભળતા આ સોન્ગ, હમણા સુધી 100 લોકો કરી ચૂક્યા છે આત્મહત્યા !

દુનિયામાં અનેક પ્રકારની સંગીતની ધુન અને સોન્ગ સાંભળવા મળે છે. કેટલાક સોન્ગ માણસનો મૂડ સારો કરી દે છે, જ્યારે કેટલાક સોન્ગ માણસને આત્મહત્યા કરવા માટે મજબૂર કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2022 | 11:52 PM
ઘણા બધા અભ્યાસો પરથી સાબિત થયુ છે કે સંગીત સાંભળવાથી તણાવ દૂર થાય છે. પણ દુનિયામાં કેટલાક એવા સોન્ગ પણ છે જેને કારણે લોકો પોતાનો જીવ ગુમાવે છે.

ઘણા બધા અભ્યાસો પરથી સાબિત થયુ છે કે સંગીત સાંભળવાથી તણાવ દૂર થાય છે. પણ દુનિયામાં કેટલાક એવા સોન્ગ પણ છે જેને કારણે લોકો પોતાનો જીવ ગુમાવે છે.

1 / 6
હાઉ સ્ટફ નામની વેબસાઈટના જણાવ્યા અનુસાર, આ સોન્ગનું નામ Gloomy Sunday song છે. તેને સાંભળીને 100 જેટલા લોકો એ આત્મહત્યા કરી લીધી હતી. તેને દુનિયાનું સૌથી ખરાબ સોન્ગ માનવામાં આવે છે.

હાઉ સ્ટફ નામની વેબસાઈટના જણાવ્યા અનુસાર, આ સોન્ગનું નામ Gloomy Sunday song છે. તેને સાંભળીને 100 જેટલા લોકો એ આત્મહત્યા કરી લીધી હતી. તેને દુનિયાનું સૌથી ખરાબ સોન્ગ માનવામાં આવે છે.

2 / 6
રિપોર્ટસ અનુસાર, આ સોન્ગને વર્ષ 1933માં લખવામાં આવ્યુ હતુ, તેને રેજ્સો સેરેસ અને લેજલો જાવોર દ્વારા લખવામાં આવ્યુ હતુ. આ સોન્ગ 'હંગેરિયન સુસાઈટ સોન્ગ' અને 'સેડ સંડે' તરીકે પણ ઓળખવામાં આવે છે.

રિપોર્ટસ અનુસાર, આ સોન્ગને વર્ષ 1933માં લખવામાં આવ્યુ હતુ, તેને રેજ્સો સેરેસ અને લેજલો જાવોર દ્વારા લખવામાં આવ્યુ હતુ. આ સોન્ગ 'હંગેરિયન સુસાઈટ સોન્ગ' અને 'સેડ સંડે' તરીકે પણ ઓળખવામાં આવે છે.

3 / 6
વર્ષ 1935માં આ સોન્ગને રેકોર્ડ કરવામાં આવ્યુ હતુ. આ સોન્ગને સાંભળીને એક મોચીએ એજ વર્ષે આત્મહત્યા કરી લીધી હતી. તેણે પોતાની સુસાઈટ નોટમાં આ સોન્ગની કેટલીક લાઈનનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ ઘણા લોકો તેને સાંભળીને આત્મહત્યા કરતા, આ સોન્ગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

વર્ષ 1935માં આ સોન્ગને રેકોર્ડ કરવામાં આવ્યુ હતુ. આ સોન્ગને સાંભળીને એક મોચીએ એજ વર્ષે આત્મહત્યા કરી લીધી હતી. તેણે પોતાની સુસાઈટ નોટમાં આ સોન્ગની કેટલીક લાઈનનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ ઘણા લોકો તેને સાંભળીને આત્મહત્યા કરતા, આ સોન્ગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

4 / 6
વર્ષ 1968માં આ સોન્ગ લખનાર રેજ્સો સેરેસ એ પણ આત્મહત્યા કરી હતી. લોકોનો દાવો છે કે સોન્ગ સાંભળ્યા પછી તેઓ ડિપ્રેશનમાં જતા રહ્યા હતા.

વર્ષ 1968માં આ સોન્ગ લખનાર રેજ્સો સેરેસ એ પણ આત્મહત્યા કરી હતી. લોકોનો દાવો છે કે સોન્ગ સાંભળ્યા પછી તેઓ ડિપ્રેશનમાં જતા રહ્યા હતા.

5 / 6
માનવામાં આવે છે કે જે સમયે આ સોન્ગ રિલીઝ થયુ, ત્યારે હંગરી દેશમાં લોકો ખુબ ડિપ્રેશનમાં હતા, લોકો પાસે ખાવાના પણ પૈસા ન હતા. મોટાભાગની જનતા તે સમયે દુખી રહેતી હતી. આ સોન્ગ તેમના જીવન સાથે સંબંધિત હતુ.કદાચ એટલે જ લોકો આત્મહત્યા કરતા હતા.

માનવામાં આવે છે કે જે સમયે આ સોન્ગ રિલીઝ થયુ, ત્યારે હંગરી દેશમાં લોકો ખુબ ડિપ્રેશનમાં હતા, લોકો પાસે ખાવાના પણ પૈસા ન હતા. મોટાભાગની જનતા તે સમયે દુખી રહેતી હતી. આ સોન્ગ તેમના જીવન સાથે સંબંધિત હતુ.કદાચ એટલે જ લોકો આત્મહત્યા કરતા હતા.

6 / 6

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">