હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે ગૌર પૂર્ણિમાની ધામધૂમપૂર્વક ઉજવણી
જગતમાં ચૈતન્ય મહાપ્રભુના પાવન અવતરણની યાદગીરીરૂપે તા. 18 માર્ચ, 2022 ના શુક્રવારના રોજ હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે ગૌર પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી,આ વર્ષે તેમની 536મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી.
Latest News Updates
Most Read Stories