1947માં આઝાદીની ઉજવણીનો ભાગ ન બની શક્યા બાપુ, જાણો સ્વતંત્રતા દિવસ સાથે જોડાયેલી 5 મોટી વાતો

જ્યારે દેશ ગુલામીની સાંકળોમાંથી આઝાદ થયો ત્યારે પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહર લાલ નેહરુએ ગાંધીજીને પત્રો મોકલીને સ્વતંત્રતા દિવસ પર આશીર્વાદ આપવા માટે બોલાવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2022 | 2:46 PM
15 ઓગસ્ટ 1947ના રોજ જ્યારે દેશ આઝાદ થયો ત્યારે મહાત્મા ગાંધી આઝાદીની ઉજવણીમાં ભાગ લઈ શક્યા ન હતા, તે સમયે તેઓ બંગાળના નોઆખલીમાં હતા, જ્યાં તેઓ સાંપ્રદાયિક હિંસાનો અંત લાવવાની માગ માટે ઉપવાસ પર હતા.

15 ઓગસ્ટ 1947ના રોજ જ્યારે દેશ આઝાદ થયો ત્યારે મહાત્મા ગાંધી આઝાદીની ઉજવણીમાં ભાગ લઈ શક્યા ન હતા, તે સમયે તેઓ બંગાળના નોઆખલીમાં હતા, જ્યાં તેઓ સાંપ્રદાયિક હિંસાનો અંત લાવવાની માગ માટે ઉપવાસ પર હતા.

1 / 5
જ્યારે દેશ ગુલામીની સાંકળોમાંથી આઝાદ થયો ત્યારે પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહર લાલ નેહરુએ ગાંધીજીને પત્રો મોકલીને સ્વતંત્રતા દિવસ પર આશીર્વાદ આપવા માટે બોલાવ્યા હતા.

જ્યારે દેશ ગુલામીની સાંકળોમાંથી આઝાદ થયો ત્યારે પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહર લાલ નેહરુએ ગાંધીજીને પત્રો મોકલીને સ્વતંત્રતા દિવસ પર આશીર્વાદ આપવા માટે બોલાવ્યા હતા.

2 / 5
જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલના પત્રના જવાબમાં ગાંધીજીએ કહ્યું હતું કે જ્યારે દેશમાં કોમી રમખાણો થઈ રહ્યા છે ત્યારે તેઓ આઝાદીની ઉજવણીમાં કેવી રીતે ભાગ લઈ શકે.

જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલના પત્રના જવાબમાં ગાંધીજીએ કહ્યું હતું કે જ્યારે દેશમાં કોમી રમખાણો થઈ રહ્યા છે ત્યારે તેઓ આઝાદીની ઉજવણીમાં કેવી રીતે ભાગ લઈ શકે.

3 / 5
પ્રથમ સ્વતંત્રતા દિવસે જવાહરલાલ નેહરુએ વાઈસરોય લોજથી ભાષણ આપ્યું હતું, આ વાઈસરોય લોજ હવે રાષ્ટ્રપતિ ભવન તરીકે ઓળખાય છે, જ્યારે નેહરુ પીએમ બન્યા ન હતા.

પ્રથમ સ્વતંત્રતા દિવસે જવાહરલાલ નેહરુએ વાઈસરોય લોજથી ભાષણ આપ્યું હતું, આ વાઈસરોય લોજ હવે રાષ્ટ્રપતિ ભવન તરીકે ઓળખાય છે, જ્યારે નેહરુ પીએમ બન્યા ન હતા.

4 / 5
પહેલો સ્વતંત્રતા દિવસ એકમાત્ર એવો પ્રસંગ હતો જ્યારે પીએમએ ધ્વજ ફરકાવ્યો ન હતો, હકીકતમાં તે સમયે નેહરુએ ધ્વજ ફરકાવ્યો હતો, પરંતુ ત્યાં સુધી તેમણે પીએમ પદના શપથ લીધા નહોતા.

પહેલો સ્વતંત્રતા દિવસ એકમાત્ર એવો પ્રસંગ હતો જ્યારે પીએમએ ધ્વજ ફરકાવ્યો ન હતો, હકીકતમાં તે સમયે નેહરુએ ધ્વજ ફરકાવ્યો હતો, પરંતુ ત્યાં સુધી તેમણે પીએમ પદના શપથ લીધા નહોતા.

5 / 5

Latest News Updates

Follow Us:
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">