કાશીમાં શ્રમિકો પર ફૂલ વરસાવવાથી લઈને સફાઈ કામદારોના પગ ધોવા સુધી, પીએમ મોદીએ હંમેશા શ્રમિકોને સન્માન આપ્યુ, જુઓ તસવીરો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોરની તૈયારી કરી રહેલા કામદારો સાથે ભોજન ગ્રહણ કર્યુ હતું અને તેમના પર ફૂલોની વર્ષા કરી હતી. ચાલો જાણીએ આવી જ કેટલીક ક્ષણો વિશે જ્યારે તે શ્રમિકોને મળ્યા હતા.
Latest News Updates
Most Read Stories