ભોજન કરતી વખતે આ આયુર્વેદિક નિયમોનું કરો પાલન, અવગણશો તો પછતાવુ પડશે

Ayurvedic rules : આયુર્વેદના નિયમો અને ઉપચારો હમેશા માનવજીવનને વધારે સારુ બનાવવા માટે ઉપયોગી સાબિત થયુ છે. ભોજન કરતા સમયે પણ કેટલાક નિયમોનું પાલન કરવુ જરુરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2022 | 5:14 PM
આયુર્વેદના નિયમો અને ઉપચારો હમેશા માનવજીવનને વધારે સારુ બનાવવા માટે ઉપયોગી સાબિત થયુ છે. ભોજન કરતા સમયે પણ કેટલાક નિયમોનું પાલન કરવુ જરુરી છે. આ નિયમોને કયારેક પણ અવગણવા જોઈએ નહીં તે તમારા સ્વાસ્થ્યને વધારે નુકશાન પણ પહોંચાડી શકે છે.

આયુર્વેદના નિયમો અને ઉપચારો હમેશા માનવજીવનને વધારે સારુ બનાવવા માટે ઉપયોગી સાબિત થયુ છે. ભોજન કરતા સમયે પણ કેટલાક નિયમોનું પાલન કરવુ જરુરી છે. આ નિયમોને કયારેક પણ અવગણવા જોઈએ નહીં તે તમારા સ્વાસ્થ્યને વધારે નુકશાન પણ પહોંચાડી શકે છે.

1 / 5
ભારે ખોરાક ના લેવાની ભૂલ : સમયની વ્યસ્તતાને કારણે લોકો સારો, ભારે અને પૌષ્ટિક ખોરાક નથી કરતા. આવો ખોરાક ના લેવાથી તમારુ પાચનતંત્ર નબળુ થઈ શકે છે. તેથી આયુર્વેદમાં ભારે ખોરક લેવાની સલાહ આપવામાં આવી છે.

ભારે ખોરાક ના લેવાની ભૂલ : સમયની વ્યસ્તતાને કારણે લોકો સારો, ભારે અને પૌષ્ટિક ખોરાક નથી કરતા. આવો ખોરાક ના લેવાથી તમારુ પાચનતંત્ર નબળુ થઈ શકે છે. તેથી આયુર્વેદમાં ભારે ખોરક લેવાની સલાહ આપવામાં આવી છે.

2 / 5
ભૂખથી વધારે ખાવુ : આયુર્વેદમાં જણાવવામાં આવ્યુ છે કે જેટલી ભૂખ લાગી હોય તેનાથી થોડુ ઓછુ જ ખાવુ જોઈએ. ભૂખ કરતા વધારે ખાવાથી ગેસની સમસ્યા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

ભૂખથી વધારે ખાવુ : આયુર્વેદમાં જણાવવામાં આવ્યુ છે કે જેટલી ભૂખ લાગી હોય તેનાથી થોડુ ઓછુ જ ખાવુ જોઈએ. ભૂખ કરતા વધારે ખાવાથી ગેસની સમસ્યા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

3 / 5
મોડી રાત્રે ભોજન : ઘણીવાર વ્યસ્તતાને કારણે ઘણા લોકો ભોજન મોડેથી કરે છે. મોડી રાત્રે ભોજન લેવાથી તે પચતુ નથી અને ફાયદા કરતા વધારે નુકશાન વધારે થાય છે.

મોડી રાત્રે ભોજન : ઘણીવાર વ્યસ્તતાને કારણે ઘણા લોકો ભોજન મોડેથી કરે છે. મોડી રાત્રે ભોજન લેવાથી તે પચતુ નથી અને ફાયદા કરતા વધારે નુકશાન વધારે થાય છે.

4 / 5
ભોજન કરતા કરતા સૂઈ જવુ : કેટલાક લોકો સૂતા સૂતા ખાવાની આદત ધરાવતા હોય છે. કેટલાક લોકો ખાતા ખાતા સૂઈ પણ જાય છે. તેના કારણે ડાઈજેસ્ટિવ સિસ્ટમ પણ બગડી જાય છે. અને પેટમાં અનેક સમસ્યાઓ પણ થતી હોય છે.

ભોજન કરતા કરતા સૂઈ જવુ : કેટલાક લોકો સૂતા સૂતા ખાવાની આદત ધરાવતા હોય છે. કેટલાક લોકો ખાતા ખાતા સૂઈ પણ જાય છે. તેના કારણે ડાઈજેસ્ટિવ સિસ્ટમ પણ બગડી જાય છે. અને પેટમાં અનેક સમસ્યાઓ પણ થતી હોય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">