Knowledge News: જાણો શા માટે દરેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ યુનિક હોય છે અને હાથ બળી જાય અથવા ઈજા થાય ત્યારે તે બદલાય છે કે નહીં?

ફિંગરપ્રિન્ટ એટલી શક્તિશાળી છે કે તેનો ઉપયોગ પાસવર્ડ તરીકે થાય છે. આવી સ્થિતિમાં મોટો સવાલ એ છે કે હાથ બળી જાય કે ઈજા હોય તો શું ફિંગરપ્રિન્ટ બદલાય છે, એક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ બીજી વ્યક્તિ સાથે કેમ મેચ થતી નથી, જાણો આ સવાલોના જવાબ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 8:26 PM
હાથની ફિંગરપ્રિન્ટ એટલી પાવરફુલ હોય છે કે તેનો ઉપયોગ પાસવર્ડ તરીકે થાય છે. ઓફિસોમાં હાજરી માટે પણ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં મોટો સવાલ એ છે કે હાથ બળી જાય, એસિડ પડે કે ઇજા થાય તો શું ફિંગરપ્રિન્ટ બદલાય છે, વ્યક્તિની ફિંગરપ્રિન્ટ સામેની વ્યક્તિ સાથે કેમ મેચ થતી નથી અને તે જીવનભર બદલાય છે, જાણો આ તમામ સવાલોના જવાબ

હાથની ફિંગરપ્રિન્ટ એટલી પાવરફુલ હોય છે કે તેનો ઉપયોગ પાસવર્ડ તરીકે થાય છે. ઓફિસોમાં હાજરી માટે પણ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં મોટો સવાલ એ છે કે હાથ બળી જાય, એસિડ પડે કે ઇજા થાય તો શું ફિંગરપ્રિન્ટ બદલાય છે, વ્યક્તિની ફિંગરપ્રિન્ટ સામેની વ્યક્તિ સાથે કેમ મેચ થતી નથી અને તે જીવનભર બદલાય છે, જાણો આ તમામ સવાલોના જવાબ

1 / 5
ફિંગરપ્રિન્ટ શા માટે આટલી યુનિક છે? શા માટે વ્યક્તિની ફિંગર પ્રિન્ટ ક્યારેય મેચ થતી નથી? આ અંગે વોશિંગ્ટન યુનિવર્સિટીના પ્રોફેસર ડેવિડ એમ. કોનલી કહે છે કે, આની પાછળ ઘણા પરિબળો જવાબદાર છે, જેમ કે માનવ જનીન, પર્યાવરણ વગેરે. આવા ઘણા પરિબળો નક્કી કરે છે કે શા માટે દરેક વ્યક્તિના ફિંગરપ્રિન્ટ અલગ-અલગ હોય છે. (PS:ARS)

ફિંગરપ્રિન્ટ શા માટે આટલી યુનિક છે? શા માટે વ્યક્તિની ફિંગર પ્રિન્ટ ક્યારેય મેચ થતી નથી? આ અંગે વોશિંગ્ટન યુનિવર્સિટીના પ્રોફેસર ડેવિડ એમ. કોનલી કહે છે કે, આની પાછળ ઘણા પરિબળો જવાબદાર છે, જેમ કે માનવ જનીન, પર્યાવરણ વગેરે. આવા ઘણા પરિબળો નક્કી કરે છે કે શા માટે દરેક વ્યક્તિના ફિંગરપ્રિન્ટ અલગ-અલગ હોય છે. (PS:ARS)

2 / 5
તજજ્ઞો કહે છે કે, જ્યારે બાળક ગર્ભમાં ઉછરી રહ્યું હોય ત્યારે જ ફિંગરપ્રિન્ટ બનવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. માનવ ત્વચા બે સ્તરોથી બનેલી છે, પ્રથમ - બાહ્ય એપિડર્મિસ. બીજી - ડર્મિસ. આ બંને એકસાથે વધે છે. માનવ જનીનો અનુસાર, આ બે સ્તરોમાંથી જ તૈયાર થયેલી ત્વચા પર ફિંગરપ્રિન્ટ બનવાનું શરૂ થઇ જાય છે. (Zdnet)

તજજ્ઞો કહે છે કે, જ્યારે બાળક ગર્ભમાં ઉછરી રહ્યું હોય ત્યારે જ ફિંગરપ્રિન્ટ બનવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. માનવ ત્વચા બે સ્તરોથી બનેલી છે, પ્રથમ - બાહ્ય એપિડર્મિસ. બીજી - ડર્મિસ. આ બંને એકસાથે વધે છે. માનવ જનીનો અનુસાર, આ બે સ્તરોમાંથી જ તૈયાર થયેલી ત્વચા પર ફિંગરપ્રિન્ટ બનવાનું શરૂ થઇ જાય છે. (Zdnet)

3 / 5
વિજ્ઞાન કહે છે કે જો આંગળીઓમાં કોઈ સમસ્યાને કારણે ફિંગરપ્રિન્ટ ગાયબ થઈ જાય છે, તો થોડા મહિનાઓમાં તે ફરીથી તે જ સ્થિતિમાં દેખાવા લાગે છે. ઉદાહરણ તરીકે, જો કોઈનો હાથ બળી જાય, એસિડ પડે અથવા કોઈ ઘા હોય, તો લગભગ એક મહિનાની અંદર, તે જ જગ્યાએ ફિંગરપ્રિન્ટ ફરી જોઈ શકાય છે. (Mozilla)

વિજ્ઞાન કહે છે કે જો આંગળીઓમાં કોઈ સમસ્યાને કારણે ફિંગરપ્રિન્ટ ગાયબ થઈ જાય છે, તો થોડા મહિનાઓમાં તે ફરીથી તે જ સ્થિતિમાં દેખાવા લાગે છે. ઉદાહરણ તરીકે, જો કોઈનો હાથ બળી જાય, એસિડ પડે અથવા કોઈ ઘા હોય, તો લગભગ એક મહિનાની અંદર, તે જ જગ્યાએ ફિંગરપ્રિન્ટ ફરી જોઈ શકાય છે. (Mozilla)

4 / 5
એક સવાલ એવો પણ થાય છે કે શું ઉંમર સાથે વ્યક્તિના ફિંગરપ્રિન્ટ બદલાય છે? વિજ્ઞાન કહે છે, નાની ઉંમરમાં ફિંગરપ્રિન્ટમાં ફ્લેક્સિબિલિટી હોય છે. પરંતુ જેમ જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય છે તેમ તેમ તે તેનું લચીલાપણું ગુમાવવા લાગે છે અને તે સખત બની જાય છે, પરંતુ ફિંગરપ્રિન્ટની રચનામાં કોઈ ફેરફાર થતો નથી. (The Next Web)

એક સવાલ એવો પણ થાય છે કે શું ઉંમર સાથે વ્યક્તિના ફિંગરપ્રિન્ટ બદલાય છે? વિજ્ઞાન કહે છે, નાની ઉંમરમાં ફિંગરપ્રિન્ટમાં ફ્લેક્સિબિલિટી હોય છે. પરંતુ જેમ જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય છે તેમ તેમ તે તેનું લચીલાપણું ગુમાવવા લાગે છે અને તે સખત બની જાય છે, પરંતુ ફિંગરપ્રિન્ટની રચનામાં કોઈ ફેરફાર થતો નથી. (The Next Web)

5 / 5

Latest News Updates

Follow Us:
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">