IPL 2021 Auctionમાં જાણો કયા ખેલાડીઓ રહ્યા અનસોલ્ડ?

IPL 2021 Auction ભારતીય ખેલાડીઓ હનુમા વિહારી કેદાર જાદવ અને કરુણ નાયર ને સહિત ખેલાડીને નિરાશા સાંપડી છે.

Niyati Trivedi
| Edited By: | Updated on: Feb 18, 2021 | 10:31 PM
કેદાર જાધવ

કેદાર જાધવ

1 / 6
ગુજરાતી અતિત શેઠ ઓલ રાઉન્ડર છે. આ ખેલાડીએ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરી તે ટુર્નામેન્ટમાં ટોપ ટેન વિકેટ બોલર રહ્યા હતા, તેણે 8 મેચોમાં 18.63ની સરેરાશથી 11 વિકેટ ઝડપી હતી, તેને અત્યાર સુધીમાં ઘરેલુ ટી20 મેચોમાં 71.50ની સરેરાશથી 143 રન બનાવ્યા છે અને 46 વિકેટ ઝડપી છે. પરંતુ આ સિઝનમાં તે અનસોલ્ડ રહ્યા છે.

ગુજરાતી અતિત શેઠ ઓલ રાઉન્ડર છે. આ ખેલાડીએ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરી તે ટુર્નામેન્ટમાં ટોપ ટેન વિકેટ બોલર રહ્યા હતા, તેણે 8 મેચોમાં 18.63ની સરેરાશથી 11 વિકેટ ઝડપી હતી, તેને અત્યાર સુધીમાં ઘરેલુ ટી20 મેચોમાં 71.50ની સરેરાશથી 143 રન બનાવ્યા છે અને 46 વિકેટ ઝડપી છે. પરંતુ આ સિઝનમાં તે અનસોલ્ડ રહ્યા છે.

2 / 6
બીજા ગુજરાતી ખેલાડી અવિ બારોટ મુશ્તાક અલી ટ્રોફીની લીગ ચરણમાં સૌથી વધારે રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં બીજા સ્થાને હતો. ગુજરાતના આ ખેલાડીએ 5 મેચોમાં 56.60ની સરેરાશથી 283 રન બનાવ્યા હતા. જે દરમ્યાન તેની સ્ટ્રાઈક રેટ 184.97ની હતી. પરંતુ આ વખતે તેઓ અનસોલ્ડ રહ્યા છે.

બીજા ગુજરાતી ખેલાડી અવિ બારોટ મુશ્તાક અલી ટ્રોફીની લીગ ચરણમાં સૌથી વધારે રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં બીજા સ્થાને હતો. ગુજરાતના આ ખેલાડીએ 5 મેચોમાં 56.60ની સરેરાશથી 283 રન બનાવ્યા હતા. જે દરમ્યાન તેની સ્ટ્રાઈક રેટ 184.97ની હતી. પરંતુ આ વખતે તેઓ અનસોલ્ડ રહ્યા છે.

3 / 6
હનુમા વિહારી અને કરુણ નાયર બંને બેટ્સમેન છે. કેદારે 2 કરોડ રુપિયા પોતાની બેઝ પ્રાઈઝ રાખી હતી. જ્યારે હનુમા વિહારી પંજાબ તરફથી 2019માં છેલ્લી મેચ આઈપીએલ તરફથી રમ્યો હતો. તેની 1 કરોડ રુપિયા બેઝ પ્રાઈઝ હતી. પરંતુ આ વખતે તેઓ અનસોલ્ડ રહ્યા છે.

હનુમા વિહારી અને કરુણ નાયર બંને બેટ્સમેન છે. કેદારે 2 કરોડ રુપિયા પોતાની બેઝ પ્રાઈઝ રાખી હતી. જ્યારે હનુમા વિહારી પંજાબ તરફથી 2019માં છેલ્લી મેચ આઈપીએલ તરફથી રમ્યો હતો. તેની 1 કરોડ રુપિયા બેઝ પ્રાઈઝ હતી. પરંતુ આ વખતે તેઓ અનસોલ્ડ રહ્યા છે.

4 / 6
31 વર્ષીય કેદાર દેવધરે મુશ્તાક અલી ટ્રોફીની સિઝનનમાં શાનદાર બેટીંગ કરી હતી. 8 મેચોમાં તેને 113.68ની સ્ટ્રાઈક રેટથી 349 રન કર્યા હતા. પ્રદર્શનમાં નિરંતરતાને લઈને તેને આ વર્ષે આઈપીએલમાં આશા બાંધી, પરંતુ આ વર્ષે તેમને નિરાશા સાંપડી છે કારણ કે તેઓ આ વર્ષે અનસોલ્ડ રહ્યા છે.

31 વર્ષીય કેદાર દેવધરે મુશ્તાક અલી ટ્રોફીની સિઝનનમાં શાનદાર બેટીંગ કરી હતી. 8 મેચોમાં તેને 113.68ની સ્ટ્રાઈક રેટથી 349 રન કર્યા હતા. પ્રદર્શનમાં નિરંતરતાને લઈને તેને આ વર્ષે આઈપીએલમાં આશા બાંધી, પરંતુ આ વર્ષે તેમને નિરાશા સાંપડી છે કારણ કે તેઓ આ વર્ષે અનસોલ્ડ રહ્યા છે.

5 / 6
વડોદરાના વિષ્ણુ સોલંકીએ મુશ્તાક અલી ટ્રોફીમાં નોક આઉટ મેચ દરમ્યાન શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેમની તે રમતે લોકોનું ધ્યાન તેમની તરફ ખેંચ્યુ હતુ. 8 મેચમાં તેમને 53.40ની સરેરાશથી 267 રન બનાવ્યા હતા. આ દરમ્યાન તેનો સ્ટ્રાઈક રેટ 128.36નો રહ્યો હતો. પરંતુ આ વખતે તેઓ અનસોલ્ડ રહ્યા છે.

વડોદરાના વિષ્ણુ સોલંકીએ મુશ્તાક અલી ટ્રોફીમાં નોક આઉટ મેચ દરમ્યાન શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેમની તે રમતે લોકોનું ધ્યાન તેમની તરફ ખેંચ્યુ હતુ. 8 મેચમાં તેમને 53.40ની સરેરાશથી 267 રન બનાવ્યા હતા. આ દરમ્યાન તેનો સ્ટ્રાઈક રેટ 128.36નો રહ્યો હતો. પરંતુ આ વખતે તેઓ અનસોલ્ડ રહ્યા છે.

6 / 6

Latest News Updates

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">