જાણો, ભારતના સૌથી મોટા કન્વેન્શન સેન્ટર એવા ગાંધીનગરના મહાત્મા મંદીરનો રસપ્રદ ઈતિહાસ
મહાત્મા મંદિર સાઈટ પર મીઠાના ઢગલા આકારનો એક પિરામિડ બનાવવામાં આવ્યો છે. જે દાંડી કુટીર તરીકે ઓળખાય છે. જેમા ગાંધીજીના જીવન આધારિત શો પણ બતાવવામાં આવે છે.
Latest News Updates
Most Read Stories